1. Home
  2. Tag "taluka"

ધ્રાંગધ્રા અને પાટડી તલુકામાં PGVCLની 35 ટીમોના દરોડા, 30 લાખની વીજ ચોરી પકડાઈ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં વીજળી ચોરી સામે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વહેલી સવારથી વિજિલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કરતા 78 જેટલા વીજ કનેક્શનોમાં વીજચોરી પકડી પાડવામાં આવી હતી. .વિજિલન્સની ટીમોએ અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 […]

વડગામના કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે 125 ગામના લોકોએ દિવા પ્રગટાવીને વિરોધ કર્યો

પાલનપુરઃ જિલ્લાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવોને નર્મદાના નીરથી ભરવા માટે સ્થાનિક લોકો ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. આ વર્ષે વડાગામ પંથકના લાકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પશુપાલકોની સ્થિતિ પણ દયનિય બની છે. જો નર્મદાના નીરથી બન્ને તળાવો ભરવામાં આવે તો 125 જેટલા ગામોની સમસ્યા હલ થઈ જાય તેમ છે. ખેડુતો પણ […]

ઝાલાવાડના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણ તાલુકામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાની માગ ઊઠી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં નર્મદા યોજનાનો લાભ મળતો થયા બાદ મોટી સંખ્યામાં ખેડુતો ઉનાળુ વાવેતર કરવા લાગ્યા છે. જેમાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકામાં ખંડુતોએ ઉનાળુ વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પરંતુ નર્મદા યોજનાનું પાણી સિંચાઈ માટે ન અપાતા ખેડુતોનો પાક બળી જવાની દહેશત ઊભી થઈ છે. ખેડુતોએ સ્થાનિક કક્ષાએ સિંચાઈનું પાણી આપવાની માગ કરી હતી […]

વલ્લભીપુર તાલુકામાં વનરાજોના આંટાફેરા, ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મૂકવા અપીલ

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા,માલપરા ગામની સીમમાં સિંહની હાજરી હોવા અંગે પ્રથમ ભાવનગર વન વિભાગને જાણ થયા બાદ જુનાગઢ સાસણગીરના વન વિભાગની આવી પહોંચેલી નિષ્ણાંત ટીમ દ્વારા પણ પૃષ્ટી આપવામાં આવી છે. જેથી ખેડુત અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાયો છે અને ભયના લીધે ખેડુતોને મજુરો મળતા બંધ થયા છે. વન વિભાગ દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગમાં […]

કોંગ્રસના તાલુકા, જિલ્લા સંગઠનને સક્રિય બનાવાશે, 14મીથી સભ્ય નોંધણી, પેઈજ પ્રમુખો નિયુક્તિ કરાશે

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા જિલ્લા અને તાલુકા પ્રમુખો બદલવામાં આવશે. કોંગ્રેસે એક નીતિ નક્કી કરી છે કે, સંગઠનમાં જેમને સ્થાન અપાશે તે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. એટલે વિધાનસભા ચૂંટણી લડવા માગતા નેતાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code