1. Home
  2. Tag "TAMILNADU"

મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી

નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો […]

ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલુ, તમિલનાડુના રાજ્યપાલે જાણો શા માટે ઉચ્ચારી આ વાત?

ચેન્નઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ કહ્યુ છે કે ભારતને તોડવાનો પ્રોજેક્ટ હજીપણ ચાલી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે કેટલાક લોકો તો ભારતને એક દેશ માનવાથી પણ ઈન્કાર કરે છે. રાજ્યપાલના આ નિવેદનને ડીએમકેના નેતા એ. રાજાના એ નિવેદનનો જવાબ માનવામાં આવે છે, જેમાં એ. રાજાએ ભારતને એક દેશ માનવાથી જ ઈન્કાર કર્યો હતો […]

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે […]

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]

તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાતમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે .પ્રધાનમંત્રી આજે તમિલનાડુના થુથુકુડી ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે VoPCA ના થ્રીડી મોડલનું નિરિક્ષણ કર્યુ હતુ.  પ્રધાનમંત્રીએ તમિલનાડુ ખાતે 17300 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યુ હતુ. થુથુકોડીના એક સાર્વજિક કાર્યક્રમમાં વીઓ ચીંદબરનાર બંદર પર આઉટર હાર્બર કંટેનર ટર્મીનલનું ભુમીપુજન કર્યુ હતુ .જેનાથી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન […]

ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

નવી દિલ્હી: ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટેડના સમનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએમએલએની કલમ-50 હેઠળ જો કોઈને તલબ કરવામાં આવે છે, તો તેણે સમનનું સમ્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. ખાસ વાત એ છે કે કોર્ટ તરફથી આ ટીપ્પણી એવા સમયે આવી છે, […]

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

તમિલનાડુ સરકારે કૉટન કેન્ડી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો, બેહદ ડરામણું છે કારણ

ચેન્નઈ: તમિલનાડુની ડીએમકે સરકારે કોટન કેન્ડી પર રોક લગાવી દીધી છે. તેની પાછળનું કારણ બેહદ ડરામણું છે. તેને ધ્યાનમાં  રાખાીને એમ.. કે. સ્ટાલિનની સરકારે તાત્કાલિક અસરથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કોટન કેન્ડીમાં કેટલાક એવા તત્વો જોવા મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આના સંદર્ભે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો […]

તમિલનાડુ: શ્રી રંગાનાથસ્વામી મંદિરમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુની બે દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી આ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ મંદિરોની મુલાકાત લેશે. આ પૈકી, ધનુષકોટીમાં સ્થિત કોડંડા રામાસ્વામી મંદિર અને શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિર મુખ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પહોંચીને પૂજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code