1. Home
  2. Tag "Tate"

ટેટ અને ટાટની પરીક્ષા બાદ નવા શિક્ષકોની ભરતી કરવા શિક્ષણમંત્રીને રજુઆત

અમદાવાદઃ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટુંકજ સમયમાં શિક્ષકોની નવિન ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટેટ અને ટાટની પરીક્ષાથી વંચિત બી.એડ. અને પીટીસી પાસ થયેલા બેરોજગાર શિક્ષીત યુવાનો દ્વારા ટેટ અને ટાટની પરીક્ષા લીધા બાદ નવિન શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી ઘણા લાંબા સમય બાદ થઈ […]

ટેટ અને ટાટને સળંગ ગણવાના નિર્ણય બાદ 3900 શિક્ષકોની ભરતી પ્રકિયા હાથ ધરાશે

ગાંધીનગર :  રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ  નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો ટેટ અને ટાટના ઉમેદવારોને  ખુબ જ મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code