1. Home
  2. Tag "TEACHER"

રાજસ્થાનઃ હોમવર્ક નહીં લાવનારા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા તેનું મોત

દિલ્હીઃ રાજસ્થાનના ચરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાલાસર પોલીસ વિસ્તારમાં આવેલા કોલાસર ગામમાં ટીચરે માર મારતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થી હોમવર્ક કરીને લઈને આવ્યો નહીં હોવાથી ટીચરે તેને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીનું માથુ પછાડવા ઉપરાંત લાત અને મુક્કા માર્યા હતા. જેથી નાકમાંથી લોહી નીકળ્યા બાદ વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે તે માટે શિક્ષકે શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

અમદાવાદઃ ” શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” આ વાક્યને ખરા અર્થમાં મદદનીશ શિક્ષક વિશાલભાઇ પારેખએ સાબિત કર્યું છે. કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓને ઘરે બેસીને ઓનલાઇન જ અભ્યાસ કરવો પડે છે. જેમાં પછાત અને ગરીબ બાળકો પાસે નથી સ્માર્ટફોન હોતા, કે નથી તેમના ઘરે ટી.વી હોતા. […]

ગુજરાતમાં 10 વર્ષના સમયમાં 14 હજાર જેટલા શિક્ષકોની કરાઈ ભરતીઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા 2938 શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા કતૃત્વથી વધારે દૈદિપ્યમાન બનાવવાનું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરામાં પણ ‘‘ગુરૂ ગોવિંદ દોનો […]

કોરોના રસીકરણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષકની અનોખી પહેલ

ઘર આંગણે તૈયાર કરી વિશાળ રંગોળી રંગોળી મારફતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 15 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. બીજી તરફ સરકાર પણ લોકોને કોરોનાની રસી લેવા […]

અમદાવાદની સિવિલ સહિત બે હોસ્પિટલમાં શિક્ષકોને કોવિડ ડ્યુટી સોંપાઈ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ  અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી […]

સુરતમાં શિક્ષકોએ હવે હોમ ક્વોરેન્ટાઇન દર્દીનું ઓક્સિજન ચેક કરવા જવું પડશે

સુરતઃ શહેરમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે મ્યુનિ.કોર્પોરેશનને શુ કરવું તે સમજ પડતી નથી તેમ લાગી રહ્યુ છે.  તાજેતરમાં સુરતમાં મહાનગરપાલિકાએ શિક્ષકોને સ્મશાન ગૃહોમાં ફરજ સોંપાઈ હતી. મૃતદેહ ગણતરી માટે કર્મચારી સાથે શિક્ષકો પણ હાજર રહેશે તેવું કહ્યું હતું, આ નિર્ણયનો રાજ્યભરના શિક્ષકોમાં રોષ ફાટી નીકળતા અંતે નિર્ણય પાછો ખેચવો પડ્યો હતો. શિક્ષકો કામ વગરના […]

સુરતમાં શિક્ષકોને સ્મશાનગૃહમાં મૃતદેહ ગણવાની અને નોંધણીની કામગીરી સોંપાતા કચવાટ

સુરતઃ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી  છે. પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો તે પણ સોંપવામાં આવી છે. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતા કચવાટની લાગણી જોવા મળી […]

સુરેન્દ્રનગરની એક શાળાના 38 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો થયાં કોરોના સંક્રમિત

વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરાયાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કરાયો ટેસ્ટ શિક્ષકો રાજકોટથી કરતા હતા અપડાઉન અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન હવે હેલ્થ વર્કરની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી એક સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી […]

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code