1. Home
  2. Tag "temple"

આ મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવે છે પીળા ચોખા

મહાલક્ષ્મી મંદિરની પૌરાણિક કથા ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે દિવાળીના અવસરે દેવી લક્ષ્મીના મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી ધનની વર્ષા થાય છે. ઘણા લોકો દિવાળી પર પીળા ચોખા ચઢાવીને માતાને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. મંદિરમાં પીળા ચોખા ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘણા લોકો માને […]

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા […]

15મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરનો જાણો ઈતિહાસ

ભારત એક ધાર્મિક દેશ છે, અહિયાં સનાતન ધર્મને લગતી અનેક વાતો અનેક જગ્યા પર જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે ગુજરાતમાં આવેલા ગિરનારની તો ત્યાં આજથી લગભગ 500 વર્ષ પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું હતુ, અને તેનો ઇતિહાસ કઈક આવો છે. જાણકારી અનુસાર, જૂનાગઢની ગિરનાર ટેકરી પર આવેલ દેવી અંબિકાને સમર્પિત મંદિર છે. […]

ભૂલથી પણ મંદિરમાં ન રાખો આ વસ્તુઓ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થશે

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તેથી વાસ્તુશાસ્ત્રમાં પણ તેનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર, ઘરની મોટાભાગની ઉર્જા પૂજા રૂમમાંથી જ આવે છે, તેથી અહીં રાખવામાં આવેલી દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે. અહીં ભૂલથી પણ એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. આવો આજે અમે તમને […]

મંદિરમાં પડદો શા માટે લગાવવામાં આવે છે ? જાણો રાત્રે ભગવાનની મૂર્તિઓને ઢાંકીને રાખવા પાછળનું કારણ

દરેક ઘરમાં મંદિર હોવું ખૂબ જ જરૂરી છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મંદિર હોય છે ત્યાં જ સકારાત્મક ઉર્જા રહે છે. જો કે ઘણા લોકો પોતાના ઘરમાં મંદિર બનાવે છે, પરંતુ મંદિર સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમો પર ધ્યાન નથી આપતા. આવી સ્થિતિમાં ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. એટલા […]

ચંદ્રોત્સવઃ દેશ મનાવી રહ્યો છે વિજ્ઞાનનો ઉત્સવ

ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો […]

ઘરમાં મંદિર બનાવી રહ્યા છો તો વાસ્તુના આ નિયમોનું ખાસ ધ્યાન રાખો,નહીં તો ઘેરી શકે છે આ સમસ્યાઓ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે પૂજાના ઘરમાં રંગોની પસંદગી વિશે વાત કરીશું. પૂજા ઘરમાં કેવો કલર કરાવો, આ પણ ચર્ચાનો વિષય છે. ઘરમાં મંદિરનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. સવારે નિત્યક્રમમાંથી નિવૃત્ત થયા પછી વ્યક્તિ ભગવાનના દર્શન કરવા જાય છે અને જો એવા રંગો હોય કે જે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અથવા જે તે વાતાવરણ માટે […]

દિવસમાં બે વાર આ મંદિરમાં ભોલેનાથ આપે છે દર્શન,સમુદ્ર પોતે કરે છે ભગવાન શિવનો અભિષેક

ભારતમાં અનેક શિવ મંદિરો છે. પરંતુ આમાંથી કેટલાક એવા છે જ્યાં અજીબો-ગરીબ પ્રવૃત્તિઓ થાય છે, જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. સ્તંભેશ્વર મહાદેવ મંદિર તેમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં દિવસમાં બે વાર દેખાય છે, અને આ દરમિયાન મંદિર સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી જાય છે. તમે કદાચ આ મંદિર વિશે નહીં […]

મંદિર જતા પહેલા ઘંટ કેમ વગાડવામાં આવે છે, અહીં વાંચો

સનાતન ધર્મમાં જેટલું મહત્વ પૂજા-પાઠનું છે તેટલું જ મહત્વ ઘંટ વગાડવાનું પણ છે. મંદિર હોય કે ઘર, કોઈપણ દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વિના નથી થતી. દરેક ઘરના પૂજા ઘરમાં ઘંટ અવશ્ય રાખવામાં આવે છે. સાથે જ મંદિરોમાં નાની-મોટી ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ ઘંટ વગાડવામાં આવે છે.મંદિર દેશના કોઈપણ […]

આ મંદિરમાં ભગવાન ગણેશ કરે છે ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ

ભારતમાં લોકો ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે જ્યાં લોકો દરેક ધર્મને ખૂબ જ માન આપે છે. એટલા માટે દેવતાઓએ આ સ્થાનને પોતાના નિવાસ માટે પસંદ કર્યું છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ઈન્દોરના ખરજાનામાં આવેલું છે અને ભગવાન ગણેશને સમર્પિત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code