1. Home
  2. Tag "terrorists"

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા. પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની […]

દિલ્હીમાં હિજબુલનો આતંકવાદી ઝડપાયો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા અજન્સીઓએ આતંકવાદ અને નકસ્લવાદી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાંથી આતંકવાદી સંગઠન હિજબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે આ આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં અનેક હત્યાઓના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. […]

ઈઝરાયલ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.  ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં […]

પાકિસ્તાનમાં આતંકીઓ ઉપદ્રવ યથાવતઃ ગણતરીના કલાકોમાં ચાર સ્થળો ઉપર બોમ્બ બ્લાસ્ટ, 9ના મોત

નવી દિલ્હીઃ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં આતંકવાદી હુમલાના સમાચાર આવે છે. દરમિયાન ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની હતી. આ હુમલાઓમાં બે જવાનો સહિત 9 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે અને ઘણા લોકો […]

આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાનો એક અધિકારી અને 3 જવાન શહીદ

દિલ્હી: પાકિસ્તાના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ ફરી એકવાર સેના પર તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, પ્રાંતના ખૈબર જિલ્લાના તિરાહ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન પાકિસ્તાની સેનાના એક અધિકારી અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ’ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ હસન હૈદર અને ત્રણ સૈનિકો […]

ઈઝરાયલઃ લોકોને બંધક બનાવવા માટે આતંકવાદીઓને હમાસે મોટી લાલચ અપાઈ હતી

હમાસના લડવૈયાઓએ અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકોમાંથી બે બંધકોને મુક્ત કર્યા હતા. રિલીઝ પહેલા જ હમાસના એક લડવૈયાની વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયોમાં, લડવૈયાઓએ દાવો કર્યો હતો કે, ઇઝરાયેલમાં લોકોને બંધક બનાવવાના બદલામાં તેમને દસ હજાર ડોલર અને એક એપાર્ટમેન્ટનું વચન આપવામાં આવ્યું હતું. લડવૈયાએ ​​એમ પણ કહ્યું કે, તેના હેન્ડલરોએ તેને કહ્યું હતું કે […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આતંકવાદીઓએ બે બંધકોને મુક્ત કર્યાં

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વીય સંઘર્ષમાં તણાવ ઓછો કરવા અને નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાના તીવ્ર રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકી હુમલામાં માતા-પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઇઝરાઇલીઓએ કહ્યું કે મહિલાઓને ઇઝરાયેલી આર્મી બેઝ પર લઈ જવામાં આવી રહી છે અને […]

ઈઝરાયલ ઉપર 7000 રોકેટ છોડ્યાનો હમાસનો દાવો, ઈઝરાયલે આતંકવાદીઓ સામે શરુ કર્યું અભિયાન

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર આજે શનિવારે સવારે હમાસે હુમલો કહ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મોટી સંખ્યામાં હથિયારો સાથે આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું પણ જાણવા મલે છે. દરમિયાન આ હુમલામાં 22 વ્યક્તિઓના મોત થયાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલ ઉપર સાત હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હોવાનો હમાસે દાવો […]

JK: રાજૌરીના જંગલમાં છુપાયા ત્રણ આતંકવાદીઓ,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસને કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની માહિતી મળી હતી. આ પછી પોલીસે તેને સરેન્ડર કરવા કહ્યું. આ પછી આતંકીઓએ ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે.આ અથડામણ અંગે એક અધિકારીએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code