1. Home
  2. Tag "terrorists"

સોમાલિયાઃ આતંકવાદીઓએ ઈથોપિયન સૈનિકો ઉપર કર્યો હુમલો, 167 જવાનો શહીદ

મોગાદિશુ: પશ્ચિમ સોમાલિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ અલ-શબાબના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 167 ઇથોપિયન સૈનિકો માર્યા ગયા છે. સોમાલી ગાર્ડિયન ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, જૂથે એમ પણ કહ્યું હતું કે, બચેલા ઇથોપિયન સૈનિકોને પકડવામાં આવ્યા હતા અને ઇથોપિયન સૈનિકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ ઇથોપિયન લશ્કરી સાધનોનો […]

જમ્મુ-કાશ્મીર: ‘ઘાટીમાંથી આતંકવાદીઓને ખતમ કરવા અભિયાન શરૂ’

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગના જંગલમાં 72 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકીઓને ઠાર કરવા માટે જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે પહાડી પર ઘનઘોર વૃક્ષો પાછળ છુપાયેલા આતંકવાદીઓ અને તેમના ઠેકાણા પર રોકેટ લોન્ચર અને હેક્સાકોપ્ટર ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હતા. જો કે મોડી સાંજ સુધી કોઈ આતંકવાદી માર્યા ગયા કે પકડાયા તે અંગે કોઈ માહિતી […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ […]

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ત્રાસવાદીઓ ઝબ્બે

આરોપીઓ પાસેથી મારક હથિયારો મળી આવ્યા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ ક્રેરી બારામુલ્લાના ચક ટપ્પર ગામમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીની […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી છે. જિલ્લાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછિલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ PoJKથી […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LoC નજીક આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા પોલીસના ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓ અને સેના અને પોલીસના સંયુક્ત દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને ઓપરેશન ડોગા નાર […]

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય,ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર

અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા  ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર શ્રીનગર : અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પોતાની વિશેષ ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈના રોજ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ,આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર કાર્યવાહી

સુરક્ષા દળોની આતંકીઓ સાથે અથડામણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર કાર્યવાહી શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના રાજૌરીના દસલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણના સમાચાર છે. સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા દળોને ગઈકાલે જ અમરનાથ યાત્રા પહેલા મોટા […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સંગમમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા.જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સાગરમ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા દળોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code