કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહીં ? સરકાર ટૂંકમાં નિર્ણય લેશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાથે કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનના કેસમાં પણ આંશિક વધારો થયો છે. ત્યારે ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રનેટ સમિટને લઈને સરકાર અવઢવભરી સ્થિતિમાં મુકાઈ છે. વાઈબ્રન્ટ સમિટ યોજવી કે નહીં તે અંગે પીએમઓનું માર્ગદર્સન માંગવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અને તેનો ટૂંક સમયમાં નિર્ણય […]