તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત
અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડાની ઝડપ થોડી ઘટી હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાને લીધે એસટી વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ટ્રેનો પણ 21મી સુધી રદ કરવામાં આવી છે. વાવાઝોડાને […]