1. Home
  2. Tag "train accident"

બાગમતી ટ્રેન અકસ્માતને 45 વર્ષ: ભારતની સૌથી ખરાબ રેલ દુર્ઘટના, 235 લોકોના થયા હતા મોત

સાલખુઆ (સહરસા), 06 જૂન 2026: 45 years of Bagmati train accident 6 જૂન, 1981નો ભયાનક દિવસ હજુ પણ કોસી અને સીમાંચલ પ્રદેશના લોકોના મનમાં તાજો છે. 45 વર્ષ પહેલાં થયેલા બાગમતી ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. માનસીથી સહરસા જઈ રહેલી 416 ડાઉન પેસેન્જર ટ્રેનના સાત ડબ્બા બદલા ઘાટ અને ધમરા ઘાટ વચ્ચે બાગમતી […]

ચીનમાં ટ્રેન અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને 2 ઘાયલ

નવી દિલ્હી: ચીનના દક્ષિણ પ્રાંત યુનાનમાં સવારે એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોના મોત થયા અને બે લોકો ઘાયલ થયા. આ અકસ્માત રેલ્વે કર્મચારીઓના ગ્રુપ સાથે અથડાવાને કારણે થયો હતો, જેમાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા હતા. કુનમિંગ શહેરના લુઓયાંગ ટાઉન રેલ્વે સ્ટેશનની અંદર એક વળાંકવાળા ભાગમાં પાટા પર ઘૂસી ગયેલા […]

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધી 15 ઉપર પહોંચ્યો, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં રેલ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધીને 15 ઉપર પહોંચ્યો છે. જ્યારે આ દૂર્ઘટનામાં 60 જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળે છે. દરમિયાન સમગ્ર ઘટના આઅંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને શોક જાહેર કર્યો હતો. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા […]

રાજસ્થાન: અજમેરમાં ટ્રેન અને માલસામાન ટ્રેન વચ્ચે ટક્કર

રાજસ્થાનના અજમેરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. રવિવારે મોડી રાત્રે અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે બે ટ્રેન એક પાટા પર આવી ગઈ હતી, જેના કારણે એન્જિન સહિત પેસેન્જર ટ્રેનના ચાર જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યે બની હોવાનું કહેવાય છે. જો કે […]

આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના બાદ 33 ટ્રેનો રદ્દ,અનેકના રૂટ બદલાયા,જુઓ લિસ્ટ

અમરાવતી:આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો વચ્ચેની ટક્કર બાદ ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ અત્યાર સુધીમાં 33 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 6 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના […]

આંઘ્રપ્રદેશમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતા 13 લોકોના મોત, 40થી વઘુ યાત્રીઓ ઈજાગ્રસ્ત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

અમરાવતીઃ વિતેલા દિવસ રવિવારની રાત્રે આંઘ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રાન વચ્ચે ટક્કર થઈ અકસ્માત સર્જાયો હતો જેમાં અત્યાર સુઘી 13 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છએ તો 40થી પણ વઘુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે ટકરાતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું […]

બિહારમાં રેલવે ટ્રેકમાં ખામીને કારણે દૂર્ઘટના સર્જાયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ દિલ્હી-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા બુધવારે રાતના બિહારના બક્સર જિલ્લાના રધુનાથપુર સ્ટેશન નજીક ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ દૂર્ઘટના ચાર વ્યક્તિઓના મોત થયા હતા અને 40 મુસાફરોને ઈજા થઈ હતી. રેલવેએ આ ઘટનાની તપાસનો આદેશ કર્યો છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. રેલવે ટ્રેક ખરાબ હોવાને કારણે આ દૂર્ઘટના સર્જાયાનું પ્રાથમિક […]

તિરુપતિથી રામેશ્વરમ-કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ, 8 લોકોના મોત

  દિલ્હીઃ- ટ્રેનમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે આજરોજ એક ટ્રેનમાં ગેસ સિલિન્ડર ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે જેમાં 8 લોકો જીવતા હોમાયા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે તિરુપતિથી રામેશ્વરમ-કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં આઠ મુસાફરોના મોત થયા છે. પેન્ટ્રી કોચમાં આગ ફાટી નીકળી હતી. […]

પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના:ટ્રેન પાટા પરથી નીચે ઉતરી,અત્યાર સુધીમાં 15ના મોત,અનેક ઘાયલ

દિલ્હી:પાકિસ્તાનમાંથી એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, રાવલપિંડીથી ચાલતી હજારા એક્સપ્રેસના દસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. લગભગ 50 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત સહારા રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે. […]

‘ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ ટિકિટ કેન્સલ કરાવી’,કોંગ્રેસના દાવા પર રેલવેએ આપ્યો આ જવાબ

દિલ્હી : ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ તેમની ટિકિટો રદ કરી છે. કોંગ્રેસના ટ્વીટનો જવાબ આપતા IRCTCએ કહ્યું કે આ દાવો ખોટો છે. રદ કરવાની સંખ્યામાં વધારો થયો નથી. વાસ્તવમાં, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code