અમદાવાદના શાહીબાગમાં કેમ્પના હનુમાન અને સ્વામિનારાયણ મંદિર પાસે બે ફુટ બ્રિજ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રોડને ક્રોસ કરવો રાહદારીઓ માટે મુશ્કેલ બનતો હોય છે. જેમાં શાહિબાગ વિસ્તારમાં કેમ્પના હનુમાનજીના મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને રસ્તો ઓળંગવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આ રસ્તા પર બે ફુટ ઓવરબ્રિજ બનાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય લીધો છે. બે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે મ્યુનિ. દ્વારા ટેન્ડરિંગ કરતાં 4.70 કરોડના […]