1. Home
  2. Tag "Udhampur"

ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ,સેંકડો વાહનો ઉધમપુરમાં ફસાયા

શ્રીનગર :ખરાબ હવામાનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થયા બાદ શનિવારે ઉધમપુરમાં સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. આ પહેલા શનિવારે રામબન જિલ્લામાં ટનલ 3 અને 5 ને જોડતો રસ્તો ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. ભૂસ્ખલનની ઘટનાને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. 250 km લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ કાશ્મીરને […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ,બે લોકો ઘાયલ

પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ અકસ્માતમાં બે લોકો ઘાયલ 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ થયો હતો.જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં સવારે 6 વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો.ઉધમપુરમાં 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા રાત્રે 10.45 કલાકે ડોમેલ ચોક પાસે બસમાં વિસ્ફોટ થયો હતો.આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા […]

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં થયેલા બ્લાસ્ટમાં એકનું મોત,13 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ એકનું મોત, 13 ને પહોંચી ઈજા પોલીસ ટીમ તપાસમાં લાગી શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના સલાથિયા ચોકમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર,આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. બનાવની જાણ થતા પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, અગ્નિશામક અભિયાન જારી

કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ આગ પર કાબૂ મેળવવા બોલાવી વાયુસેનાને  હાલ અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા ભારતીય વાયુ સેનાને બોલાવવામાં આવી છે. હાલ,અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે. આઈએએફ વોરંટ ઓફિસર દલબીર એસ બહલે કહ્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code