1. Home
  2. Tag "uk"

બ્રિટિશ નાગરિકોએ ભારતમાં હવે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

ભારત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય બ્રિટિશ નાગરિકો માટે 10 દિવસનું ક્વોરન્ટાઇન ફરજીયાત નથી હવે 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા નિયમો તમામ મુસાફરોને લાગુ પડશે નવી દિલ્હી: ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા બ્રિટનથી આવતા મુસાફરો માટે વધારાની તપાસ તેમજ 10 દિવસના ક્વોરેન્ટાઇનના નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ માટે હવે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા […]

યુકેએ મુસાફરી નિયમો કર્યા હળવા, યુકે જતા ભારતીયોએ 10 દિવસ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

યુકે જતા ભારતીય મુસાફરોને આજથી પ્રતિબંધોમાં છૂટછાટ મળશે યુકેમાં હવે 10 દિવસના ક્વોરેન્ટાઇનની જરૂર નથી યુકેએ મુસાફરી નિયમો હળવા કર્યા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે હવે હળવો થતો જણાઇ રહ્યો છે. યુકે આજથી તેના પ્રવાસ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે સરળ હવાઇ […]

યુકે સરકાર નરમ પડી, કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો ક્વોરન્ટાઈન નહીં

દિલ્લી: કોવિશીલ્ડ વેક્સિનને લઈને યુકે સરકાર દ્વારા હવે નરમ વલણ દાખવવામાં આવ્યું છે. યુકેની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જે ભારતીય પ્રવાસી ભારતથી યુકે આવે છે અને તેણે કોવિશીલ્ડ વેક્સિન લીધી હશે તો તેણે ક્વોરન્ટાઈન થવું પડશે નહી. ભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલીસે ટ્વિટ કરી બ્રિટિશ સરકારના નિર્ણયને જાણ કરી હતી. ભારતે બ્રિટન […]

આજથી બ્રિટનના નાગરિકોએ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે

નવી દિલ્હી: ભારતે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા બાદ આજથી બ્રિટનથી આવતા પ્રવાસીઓએ હવે ભારતમાં 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. 1 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા અનુસાર, જો તેમને કોરોના વાયરસ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી હોય. હકીકતમાં, બ્રિટિશ સરકારે ભારતના કોવેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી નથી, જેના આધારે બદલો લેવા […]

UKમાં ચોરીની વિચિત્ર ઘટનાઃ વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરીને તેના નાણા સાથે એક પત્ર લખ્યો

દિલ્હીઃ યુનાઈટેડ કિંગડમની કોર્નવોલ કાઉન્ટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. 80 વર્ષિય વૃદ્ધાના ઘરમાંથી અજાણ્યા શખ્સોએ કુંડાની ચોરી કરી હતી. એટલું જ નહીં તેના નાણા મુકવાની સાથે એક પત્ર લખીને તેઓ ખુશ અને સુરક્ષિત રહે તેવી તસ્કરોએ પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ચોરો જ્યારે ઘરમાં ચોરી કરી ત્યારે વૃદ્ધ મહિલા ટીવી જોઈ […]

બ્રિટનમાં ઈંધણની અછતના કારણે વાહન-વ્યવહારને વ્યાપક અસર

દિલ્હીઃ બ્રિટનમાં ટ્રક ડ્રાઈવરોની અછતના કારણે ઈંધણની ભારે અછત ઉભી ઝઈ છે જેના પરિણામે પેટ્રોલપંપ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી છે. ઈંધણના અછતના અભાવને કારણે વાહન-વ્યવહારને ભારે અસર સર્જાઈ છે. બ્રિટનમાં પેટ્રોલિયમ સંકટ ઉભુ થયુ છે. બ્રિટનમાં 90 ટકા પેટ્રોલપંપ ખાલી થઇ ગયા છે જેના કારણે જે પેટ્રોલ પંપ પર ઈંધણ મળી રહ્યું છે ત્યાં […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]

હવે યુકે જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હોટલમાં નહીં થવું પડે ક્વોરેન્ટાઇન

યુકે જેનારા ભારતીય વિદ્યાર્થીઓએ હવે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે યુકેની સરકારે ભારતનો એમ્બર યાદીમાં સમાવેશ કર્યો છે ભારતીય વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ રાહત મળશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ખાસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક દેશમાંથી બીજા દેશમાં ગયા બાદ ત્યાં ક્વોરેન્ટાઇન પણ એક નિયમ […]

તો હજુ નહીં થઇ શકે ભાગેડૂ નિરવ મોદીનું પ્રત્યાર્પણ? UK કોર્ટે આપ્યો આ આદેશ

ભાગેડૂ આર્થિક અપરાધી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને વધુ એક ઝટકો યુકેની કોર્ટે તેના પ્રત્યાર્પણ સામે કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી તેની માનસિક સ્થિતિ યોગ્ય ના હોવાથી તેનું પ્રત્યાર્પણ યોગ્ય નથી: નીરવ મોદીના વકીલ નવી દિલ્હી: ભાગેડુ નીરવ મોદીને હાલ ભારતમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટ દ્વારા તેને રોકોવાની અપીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. […]

યુકેની સ્ટડીમાં દાવો- કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના 3 ગણી ઓછી    

બ્રિટેનના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના ઓછી 12 જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો  દિલ્હી:દેશમાં કોરોનાનો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.પરંતુ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસીકરણ થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code