1. Home
  2. Tag "unga"

ગાઝામાં માનવતાના ધોરણે યુદ્ધવિરામનો ઠરાવ UNGA પસાર, 120 દેશોનું મળ્યું સમર્થન

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગંભીર યુદ્ધ ચારી રહ્યું છે ગાઢા પર સતત હુમલાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છએ અનેક બાળકો સહીત હજારો લોકો અત્યાર સુઘી મોતને ભેંટી ચૂક્યા છે ત્યારે હવે ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં માનવતાના આધારે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો […]

UN માં યુક્રેને હુમલાને કારણે થયેલા નુકસાન માટે રશિયા પાસેથી વળતર માંગતો પ્રસ્તાવ રજૂ કર્યો – ભારત વોટિંગથી રહ્યું દૂર

યુએનમાં રજૂ કરાયો પ્રસ્તાવ યુ્કેરનમાં જે હુમલાઓ થયા તેનું રશિયા વળતર આપે આ બાબતે વોટ આપવાથી ભારતે દૂરી બનાવી દિલ્હીઃ- ફ્રેબુઆરીના અંતથી રશઇયા દ્રારા યુક્રેન પર આક્રમક હુમલાો કરવાની શરુઆત થઈ હતી જે અત્યાર સુધી શરુ છે જેમાં યુક્રેનના આર્થિક રીતે મોટૂ નુકશાન થયું છે તો સેંકડો લોકોના જીવ પણ ગયા છે ત્યારે વિતેલા દિવસને […]

જયશંકરે યુએનજીએમાં યુક્રેન પર કહ્યું- અમે શાંતિના પક્ષમાં છીએ, ચીન અને પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે આતંકવાદ પ્રત્યે બારાત ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આતંકવાદનો બચાવ કરનારાઓને પણ ખુલ્લા પાડવામાં આવશે.ભારત આતંકવાદની સખત નિંદા કરે છે.ભારત વર્ષોથી સરહદ પારથી આતંકવાદને સહન કરી રહ્યું છે.આના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ કરીને કાશ્મીરનો મુદ્દો […]

યુએનજીએના વડાએ વિદેશ મંત્રી જયશંકર સાથે કરી વાતચીત,વૈશ્વિક સંસ્થામાં ભારતની ભૂમિકાને ગૌરવપૂર્ણ ગણાવી

દિલ્હી:ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.અબ્દુલ્લા શાહિદે વૈશ્વિક સંસ્થામાં ભારત દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો.તેમણે ભારતને માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ તમામ શાંતિ-પ્રેમાળ લોકશાહી […]

રશિયા સામે નિંદા ઠરાવ પસાર- રશિયા વિરુદ્ધ યુએનજીએમાં 141 મત જ્યારે સમર્થનમાં માત્ર 5 વોટ

રશિયાની સમગ્ર વિશ્વમાં થઈ રહી છે નિંદા યુનજીએમાં સમર્થનમાં માત્ર 5 વોટ જ્યારે રશિયા વિરુદ્ધ 141 મત યુેનજીએમાં પણ ભારતે દૂરી બનાવી   દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી વિશ્વભરમાં રશિયાની ટિકા થી રહી છે,ત્યારે હવે યુએનજીમાં પણ રશિયા વિરુદ્ધ સખ્ત ટિકા કરવામાં આવી હતી, આ મામલે રશિયાની નિંદા કરતો ઠરાવ પસાર […]

પાકિસ્તાન આતંકવાદનો ગઢ : UNGAમાં ભારતનો ઈમરાનખાનને જવાબ

પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો અલગાવવાદી ગિલાનીને ગણાવ્યા શહીદ પાકિસ્તાનની પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશઃ ભારત દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આતંકવાદ સહિતના મહત્વના મદ્દા ઉપર સર્ચા કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપીને મગરમછના આંસુ સાર્યા હતા. જો કે, ભારતે […]

પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યાઃ આજે  યૂએનજીએ ના 76મા સત્રને સંબોધિત કરશે

પીએમ મોદી અમેરિકાની  5 દિવસીય મુલાકાતે આજરોજ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા અહીં તેઓ યુએનજીએના 76મા સત્રનું કરશે સંબોધન દિલ્હીઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસીય અમેરિકાની મુલાકાતે છે,ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં શુક્રવારે યોજાયેલી ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપ્યા બાદ દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. અહીં આજે 25 સપ્ટેમ્બરના રોજ પીએમ […]

UNGA: ન્યૂયોર્કમાં 10 દેશનાં નેતાઓ ભેગા થશે, આ વિષયો પર થશે ચર્ચા

આજથી ન્યૂયોર્કમાં 76મી UNGA યોજાશે આ બેઠકમાં કોવિડ રસીકરણ સહિતના મુદ્દે થશે ચર્ચા 100 વિશ્વ નેતાઓ સભામાં ભાગ લે તેવી સંભાવના નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તંગદિલી અને ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા UNGA વચ્ચેના તણાવ વચ્ચે આજથી ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા શરૂ થશે. આ વખતે UNGA ખાસ રહેશે. આ સામાન્ય સભા દરમિયાન ક્વાડ દેશોની બેઠક […]

હિન્દુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં UNGC નિષ્ફળ: ભારત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માનું સંબોધન UN હિંદુ, શીખ અને બૌદ્વ ધર્મોના અનુયાયીઓ વિરુદ્વ વધતી હિંસાને ઓળખવામાં નિષ્ફળ તે ઉપરાંત હિંદુઓ, શીખો, બૌદ્વો વિરુદ્વ હિંસા પર અવાજ ઉઠાવવામાં પણ UN નિષ્ફળ સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્વ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્વો, હિન્દુઓ […]

કાશ્મીર પર આજે પાકિસ્તાનની બોલતી બંધ કરશે PM મોદી, UNGAમાં સાંજે 7:50 વાગ્યે ભાષણ

યુએનજીએમાં પીએમ મોદીનું આજે ભાષણ પીએમ મોદી બાદ ઈમરાનખાનનું થશે સંબોધન પીએમ મોદી આતંકવાદનો મુદ્દો સંબોધનમાં ઉઠાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. તેમનું આ ભાષણ સાંજે 7.50 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવે છે કે પીએમ મોદી આ મંચ પરથી આખી દુનિયાને આતંકવાદ વિરુદ્ધની લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code