કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા
અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાણના તહેવારમાં પોતાના માદરે વતન આવીને મત વિસ્તારની મુલાકાત લેતા હોય છે. તેમજ જગન્નાથજીના મંદિરે પરિવાર સાથે પૂજા કરતા હોય છે. અમિત સાથે ઉત્તરાણના દિવસે તેમના મત વિસ્તાર ઘાટલોડિયા, વેજલપુર અને ગોતામાં વંદેમાતરમ વિસ્તારમાં જઈને પતંગ ચગાવીને ઉત્તરાણની મોજ મહાણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ […]