1. Home
  2. Tag "unit test"

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુરૂવારથી એકમ કસોટીનો પ્રારંભ થશે

ગાંધીનગરઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનો તારીખ 19મી, જાન્યુઆરી-2023થી  પ્રારંભ થશે. કસોટી માટે પ્રશ્નપત્રોને શાળાના આચાર્યોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તેની કોપી કઢાવીને વિદ્યાર્થીઓને આપવાના રહેશે. એકમ કસોટી બાદ શાળાઓમાં પ્રિલિમરી પરીક્ષા લેવાશે. એકમ કસોટી માટેના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા કાઢવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને […]

ધો. 9થી 12ની એકમ કસોટી 27મી જુલાઈ યોજાશે, પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા શાળાઓને ઈ-મેઈલથી મોકલાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ-9થી 12ની શાળાઓમાં  વિદ્યાર્થીઓની પ્રથમ એકમ કસોટી 27 જુલાઈના રોજ લેવાશે..એકમ કસોટી એક જ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે, જેના પગલે 1-1 કલાકના બે સેશનમાં એકમ કસોટીનું આયોજન કરવા માટે સૂચના અપાઈ છે. એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરીને શાળાઓને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધોરણ 9થી 12ની […]

ધોરણ 9થી12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી તા.17મી સપ્ટેમ્બરથી લેવાશે

અમદાવાદ: રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ વર્ષની પ્રથમ એકમ કસોટી આગામી તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીની જાહેરાત કરવામાં આવી છે. બે દિવસ ચાલનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો 15મી તારીખે સ્કૂલોને મોકલવામાં આવશે. ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે બોર્ડની વેબસાઈટ પર પણ પ્રશ્નપત્રો મૂકવામાં આવશે. એકમ કસોટીનો અભ્યાસક્રમ […]

મોહરમની રજામાં ફેરફાર થતાં હવે ધો-3થી 8ની એકમ કસોટીનો કાર્યક્રમ પણ બદલવો પડ્યો

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે 20 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, રાજ્ય સરકાર દ્વારા મોહરમની રજામાં ફેરફાર કરાતા હવે એકમ કસોટીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. જેથી હવે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે 19 અને 21 ઓગસ્ટના રોજ એકમ કસોટી યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા […]

ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરોઃ શાળા સંચાલક મંડળ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્તીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ એકમ કસોટીના આધારે પાસ-નાપાસ જાહેર કરવાની માગ ઊઠી છે. ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામને લઈને સંચાલક મંડળે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. જેમાં વર્ષ દરમિયાન લેવામાં આવેલી એકમ કસોટી, એસાઈન્ટમેન્ટ અને સતત સર્વગ્રાહી મૂલ્યાંકનના આધારે પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code