ઊંઝામાં ભેળસેળયુક્ત વરિયાળીનો મોટો જથ્થો ઝડપાયો: 26 ટન વરિયાળી સીઝ
મહેસાણા, 09 જુલાઈ 2026: ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક ઉનાવા ખાતે દરોડા પાડી ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલી બનાવવા માટે તેમાં અખાદ્ય […]


