1. Home
  2. Tag "unjha"

ઊંઝા વિસ્તારમાં નકલી જીરૂં અને વરિયાળી બનાવતી 4 ફેકટરી પર દરોડા, 5487 કિલો જથ્થો સીઝ કરાયો

મહેસાણાઃ જિલ્લામાં ઊંઝા સહિત આસપાસના વિસ્તારોમાં જીરૂ અને વરિયાળીના અનેક એકમો આવેલા છે. જેમાં કેટલાક એકમો દ્વારા વરિયાળી પર કલર અને સુગંધિત અર્ક ચડાવીને નકલી જીરૂ બનાવવામાં આવતું હોય છે. ઉપરાંત વરિયાળી પર લીલો કલર ચડાવવામાં આવતો હોય છે. આથી બાતમીને આધારે ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝા વિસ્તારમાં ચાર જેટલી ફેકટરીઓ પર દરોડા પાડવામાં […]

ઊંઝા તાલુકાના દાસજ ગામે નકલી જીરૂં બનાવવાની ફેકટરી પકડાઈ, લાખોનો માલ જપ્ત કરાયો

મહેસાણાઃ  જિલ્લાના ઊંઝા વિસ્તારમાં જીરાનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.તેમજ માર્કેટયાર્ડમાં જીરાવા પાકનું ખરીદ-વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. હાલ જીરાના ભાવ આસમાને પહોંચ્યા હોવોથી કેટલાક લાકો રાતોરાત માલદાર બનવા માટે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવીને વેપાર કરતા હોય છે. નકલી વસ્તુઓ તૈયાર કરીને રૂપિયાવાળા બનવા માટે નવા-નવા પેંતરા કરવામાં આવતા હોય છે. ઊઝા નજીક દાસજ ગામે […]

ઊંઝાના મકતુપુરમાં ડુપ્લીકેટ જીરૂ બનાવતી ફેટકરી પકડાઈ, કેમિકલ, ગોળ સહિતનો જથ્થો સીઝ કરાયો

મહેસાણા : ખાદ્ય-ચિજ વસ્તપઓમાં ભેળસેળ વધતી જાય છે. તેના લીધે લોકોના આરોગ્ય સાછે ચેડા થઈ રહ્યા છે.  ખાદ્ય પદાર્થોમાં ડુપ્લીકેટ બનાવવું અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા એ ખૂબ ગંભીર બાબત ગણી શકાય છે, ત્યારે  ઊંઝાના મક્તુપુર પાસે શંકાસ્પદ ડુપ્લિકેટ જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ […]

ઊંઝાના કામલી ગામે નકલી જીરૂ બનાવતી ફેકટરી પર પોલીસની રેડ, ડ્રગ્સ વિભાગ પણ દોડી આવ્યો

મહેસાણાઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કડક હાથે કામ લેવાની માગ ઊઠી છે. મહેસાણાના ઊંઝા નજીક કામલી ગામ પાસે નકલી જીરૂ બનાવતી એક ફેકટરી પોલીસે પકડી પાડી હતી. પોલીસે નકલી જીરાના નમુના લઈને એફએસએલને મોકલી આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ખાસ કરીને ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ […]

ઊંઝાના ઉંમિયા ધામમાં પરંપરાગતરીતે દશેરાના પર્વે મુખ્ય શિખર સહિત ધજાઓ બદલવામાં આવી

ઊંઝાઃ   કડવા પાટીદારોની કુળદેવી ઉમિયાધામ ઊંઝામાં નવરાત્રિનો તહેવાર રંગેચગે ઊજવાયો હતો. અને દશેરાના દિને  માતાજીની મુખ્ય ધજા બદલવામાં આવી હતી. વર્ષમાં માત્ર બે જ વખત માતાજીની ધજા બદલવાની પરંપરા છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]

ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બન્યું નંબર વન, શેષની આવક સૌથી વધારે કરી ઉંઝા માર્કેટિંગ યાર્ડને પછાડ્યું

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ બન્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શેષની સૌથી વધુ આવક થઈ છેલ્લા ઘણા વર્ષથી ઊંઝા મર્કેટિંગ યાર્ડ હતું નંબર વન રાજકોટ: વેપારની દુનિયામાં આમ તો ક્યારેક કોઈ આગળ તો ક્યારેક કોઈ પાછળ, એવી એક વધુ ઘટના જોવા મળી છે. વાત એવી છે કે સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા […]

ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીમાં ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આશાબેનનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી […]

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊંઝામાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

મહેસાણાઃ પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે યોજાયેલા મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત […]

ઊંઝા ગંજ બજારમાં જીરાની આવકમાં મંદીઃ સોમવારથી તમામ ચીજની હરાજી રાબેતા મુજબ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત […]

રાજ્યમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ એક અઠવાડીયા સુધી બંધ રહશે

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ મહેસાણાના ઉઁઝાનું માર્કેટયારડ રહેશે બંધ અમદાવાદ – એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કે જે આપણા રાજ્ય ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝામાં સ્થાયિ છે. જ્યા રોજેરોજ અનેક લોકો અહી આવતા હોય છે જે સતત ભરેલું અને કાર્યરત માર્કેટ ગણાય છે, જો કે હાલ આ માર્કેટયાર્ડ સતત 8 દિવસ સુધી બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code