1. Home
  2. Tag "uttarpradesh"

ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે

બરેલીના 8 માર્ગોને મળશે ભગવાન શીવનું નામ આ આઠ ચારરસ્તાઓને નવા નામે ઓળખવામાં આવશે લખનૌઃ- દેશના ઘણા સ્થળોના નામ બદલવાની પ્રક્રિયા સત ચાલી રહી છે ત્યારે ઇત્તરપ્રદેશના પણ કેટલાક વિસ્તાર ગામ કે શહેરના નામ અગાઉ બદલવામાં આવ્યા છે ત્યારે રાજ્યનું શહેર બરેલીના 8 ચારરસ્તાઓને હવે નવા નામ આપવાની તૈયારી થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

સીએમ યોગીએ અયોધ્યામાં મોડી રાત્રે વિકાસ કાર્યોનું કર્યું નિરિક્ષણ

સીએમ યોગી મોડિ રાત્રે પહોંચ્યા અયોધ્યા વિકાસકાર્યોનું પરિક્ષણ કર્યું લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત પોતાના કાર્યને લઈને સજાગ રહે છે,અધિકારી પાસેથી કાર્યો સમયસર થાય તેવી અપેક્ષાઓ વચ્ચે તેઓ ઘણી વખત અચાનક રાત્રીના સમય કાર્યસ્થળનું વનિરિક્ષણ કરવા પહોંચે છે ત્યારે વિતેલી મોડી રાત્રે પણ સીએમ યોગી અયોધ્યામાં વિકાસ કાર્યોના પરિક્ષણ માટે પહોંચ્યા હતા. આ નિરિક્ષણ […]

ઉત્તરપ્રદેશના સીએમનો આદેશ -રાજ્યમાં 15 થી 21 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે

ઉત્તરપર્દેશના સીએમનો આદેશ 15 જૂનથી 21 જૂન યોગ સપ્તાહ ઉજવાશે લખનૌઃ- સમગ્ર વિશ્વમાં 21 જબૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છએ જે આપણા પ્રપધાનમંત્રી નરેન્દ્ર મોદીની આથાગ પ્રયત્નથી શક્ય બન્યું છે  ત્યારે હવે યોગ દિવસને હવે ગણતરીના જ દજિવસો બાકી રહ્યા છે આ સંદર્ભે અનેક રાજ્ય ખઆસ તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઉતત્રપ્રદેશના મુખ્યમંત્રી  આદિત્યનાથ […]

ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા  IPS વિજય કુમાર – સીએમ યોગીનો આદેશ

 IPS વિજય કુમાર  ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો લખનૌઃ – ઉત્તરપ્રદેશના  નવા કાર્યકારી DGP તરીકે 1988 બેચના આઈપીએસ એવા  વિજય કુમારને  નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ DG વિજિલન્સ, DG CBCID સાથે કાર્યકારી DGPનો વધારાનો હવાલો સંભાળતા જોવા મળશે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યા છે. ચર્ચા હતી કે લોકસભા […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]

ઉત્તરાખંડની એક જેલમાં HIV નો રાફળો ફાટ્યો , 1 મહિલા સહીતના 45 કેદીઓ પોઝિટિવ મળી આવ્યા

ઉત્તરપ્રદેશની જેલમાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા  45 કેદીઓમાં જોવા મળઅયો એચઆઈવી લખનૌઃ- એક તરફ દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તો બીજી તરફ  ઉત્તરાખંડમ પ્રદેશની એક જેલના દર્દીઓમાં એચઆઈવી હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે એક મહિલા સહીત 45 કેદીો એચઆઈવી પોઢિટિવ મળી આવતા તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે. ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં 45 કેદીઓ […]

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો , રેસિડેન્શિયલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ એક સાથે કોરોના પોઝિટિવ

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો  આવાસ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ  કોરોના પોઝિટિવ લખનૌઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવાનું શરુ કર્યું છે,સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ કોરોનાની સમિક્ષાને લઈને પીએમ મોદીએ એક બેઠક યોજી હતી તે પહેલા અનેક રાજ્યોને એલર્ટ કરતો પત્ર પણ લખવામાં આવ્યો હતો જો કે હવે […]

આ રાજ્યમાં વરસાદે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, મોટા ભાગના પાકને નુકશાન ખેડૂતો પરેશાન

છેલ્લા કેટલાક સમયથી દેશમાં કમોસમી વરસાદ વરસવાની ઘટનાઓ સતત વધી રહી છે, શિયાળો ઉનાળો હોય તો પણ જાણે વાદળછાયવું વાતાવરણ અને વરસાજના ઝાપટાઓ આવતા હોય છે એક જ ઋતુમાં જાણે ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ભેજના કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.જો વાત કરીએ ઉત્તર પ્રદેશની તો અહી વરસાદે […]

ઉત્તર પ્રદેશની સરકાર ગર્ભવતી મહિલાઓની પડખે આવી – હવેથી ખાનગી હોસ્પિટલોમાં મફતમાં થશે તપાસ

ઉત્તરપ્રદેશમાં  ગર્ભવતી હિલાઓને ખાસ સુવિધા પ્રાઈવેટ દવાખાનાઓમાં પણ તપાસ થશે ફ્રીમાં દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની સરાક સતત મહિલાઓ માટે મદદરુપ સાબિત થઈ રહી છે ત્યારે હવે ગર્ભવતી મહિલાઓની પડખે ઉત્તરપ્રદેશની સરકાર આવી છે.રાજ્ય સરકાર ગર્ભવતી મહિલાઓને સુવિધાની મોટી ભેટ આપવા જઈ રહી છે. જો સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તો તેમને […]

કફ સિરપના વિવાદ બાદ હવે  ઉત્તરપ્રદેશ એલર્ટ – તમામ જગ્યાએથી સેમ્પલની કરાશે તપાસ, સતત નજર રાખવાની સૂચના અપાઈ

ઉત્તરપ્રદેશ કફ સિરપને લઈને એલર્ટ સેમ્પલની કરાશે તપાસ લખનૌઃ- ભારતની કફ સિપરને લઈને વિદેશમાં અનેક સવાલો ઉઠ્યા છે, ઉઝબેકિસ્તાનમાં આ સિપરથી 18 બાળકોના મોત બાદ વિવાદ વકર્યો છે ત્યારે ભારતની મેરિયન બાયોટેક ફાર્માએ તેનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. આ સાથે જ આ મામલે સરકાર તપાસ કરી રહી છે. ત્યારે હવે  ભારતમાં નિર્મિત કફ સિરપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code