ઉત્તરપ્રદેશ બરેલીના નાથ કોરિડોરને મળશે નવી ઓળખ – 8 ચાર રસ્તાઓને ભગવાન શિવના નામેથી ઓળખાશે
બરેલીના 8 માર્ગોને મળશે ભગવાન શીવનું નામ આ આઠ ચારરસ્તાઓને નવા નામે ઓળખવામાં આવશે લખનૌઃ- દેશના ઘણા સ્થળોના નામ બદલવાની પ્રક્રિયા સત ચાલી રહી છે ત્યારે ઇત્તરપ્રદેશના પણ કેટલાક વિસ્તાર ગામ કે શહેરના નામ અગાઉ બદલવામાં આવ્યા છે ત્યારે રાજ્યનું શહેર બરેલીના 8 ચારરસ્તાઓને હવે નવા નામ આપવાની તૈયારી થઈ ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]


