1. Home
  2. Tag "UTTER PRADESH"

અતિક અને અશરફની હત્યા કરી ત્રણેય આરોપી ડોન બનવા માંગતા હતા

પ્રયાગરાજ, કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોડી રાતના હોસ્પિટલના સંકુલમાં જ ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરતા મચી ગયો છે. પોલીસે ત્રણેય હત્યારાઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ અધિક અને અશરફને ઠાર માર્યા બાદ ડોન બનવા માંગતા હોવાનું ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક અને તેના ભાઈ […]

અહેમદ બંધુઓની હત્યા બાદ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વધારાયો, ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર

પ્રયાગરાજ, ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ આજે પ્રયાગરાજ માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસત અહેમદ ના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો બાદ જ તેના પિતા અતિક અને અશરફ ની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત […]

ઉત્તરપ્રદેશ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અખિલેશ યાદવને મોટો ફટકો, 4 ધારાસભ્યો BJPમાં જોડાયાં

લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો કે, ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભાજપાએ મોટો ઝટકો આપ્યો છે. રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. રવિશંકર સિંહ, નરેન્દ્ર ભાટી,  સી.પી. ચંદ અને રમા નિરંજન […]

મિલકતમાં લાલચમાં 20 વર્ષમાં આરોપીએ મોટાભાઈ અને તેના પરિવારના 4 વ્યક્તિઓની એક પછી એક કરી હત્યાં

દિલ્હીઃ ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના બસંતપુર સેંથલી ગામમાં લીલૂ ત્યાગી નામના એક શખ્સએ સંપત્તિની લાલચમાં પોતાના પરિવારના પાંચ લોકોની ઠંડા કલેજે હત્યા કરી હતી. તેણે 20 વર્ષમાં એક-એક એમ પાંચ વ્યક્તિઓની હત્યાને અંજામ આપ્યો હતો. સૌ પ્રથમ પહેલા મોટાભાઈની હત્યા કરી હતી. તે બાદ ભત્રીજો અને બે ભત્રીજીઓની હત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે, આટલા […]

ઉત્તરપ્રદેશમાં તલાકનો વિચિત્ર કિસ્સો આવ્યો સામે, પત્નીની આ આદતથી પતિ હતો પરેશાન

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ત્રણ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીથી પરેશાન થઈને તલાકનો નિર્ણય લીધો છે. પત્ની રોજ નહાતી નહીં હોવાનો પતિએ દાવો કરીને તલાકની માંગણી કરી છે. આ મામલો વુમન પ્રોટેક્શન સેલ પાસે પહોંચ્યો છે. જ્યાં લગ્ન બચાવવા માટે બંનેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.  તલાકનું કારણ પૂછતા પતિએ કાંઉસલરને કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code