1. Home
  2. Tag "-vaccination"

ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે 6 કરોડ વેક્સિન, જો બાઈડન સામે બે અમેરિકન નેતાઓએ મુક્યો પ્રસ્તાવ

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ. જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર […]

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી […]

નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાય તે અનિવાર્ય: નેશનલ શિપિંગ બોર્ડ

હાલમાં નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિક્તા નથી અપાઇ રહી તેને કારણે તેઓની નોકરી પર જોખમ તોળાઇ રહ્યું છે તેથી તે લોકોનું ઝડપી ગતિએ વેક્સિનેશન થાય તે અનિવાર્ય નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન છે અને બને તેટલી ઝડપથી વધારેમાં […]

UAEમાં ચીનની રસી Sinopharm રહી નિષ્ફળ, એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં અસમર્થ

ચીનની Sinopharm રસી UAEમાં બેઅસર ચીનની રસી એન્ટિબોડિઝ બનાવવામાં નિષ્ફળ રહી આ બાદ ચીનની રસી પર સવાલ ઉઠ્યા છે નવી દિલ્હી: UAEમાં હાલ વેક્સિનેશન માટે ચીનની રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે ચીનની રસીના પ્રથમ બંને ડોઝ એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આ બાદ હવે UAEએ ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના ત્રીજા […]

હવે કોરોના વેક્સિન-ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટવાની સંભાવના

સરકારે વેક્સિન પર જીએસટી ઘટાડાને લઇને કરી બેઠક સરકાર વેક્સિન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટાડે તેવી સંભાવના વેક્સિન પર GST ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવા આવી હોવાની સંભાવના વચ્ચે ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં […]

દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસીકરણ શક્ય નથી: આદર પૂનાવાલા

દેશમાં વેક્સિનેશનને લઇને સીરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ આદર પૂનાવાલાનું નિવેદન દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસી મળે તે શક્ય નથી અમે ક્યારેય દેશના લોકોના હિતને નજરઅંદાજ કરીને નિકાસ નથી કરી: આદર પૂનાવાલા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ […]

આ બે કંપની બનાવશે વેક્સિનના સ્ટોરેજ યુનિટ્સ, માઈનસ 86 સુધીના તાપમાનમાં વેક્સિન રહેશે સલામત

ટાટા અને ગોદરેજ બનાવશે ખાસ પ્રકારના સ્ટોરેજ વેક્સિનને સલામત રાખવા બનશે ખાસ યુનિટ્સ -86 ડિગ્રીના તાપમાન સુધી રહી શકશે સલામત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર જેટલી ઝડપથી આવી એનાથી 10 ગણી વધારે ઝડપથી સરકાર અત્યારે વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. દેશમાં રોજ લાકોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં એક સવાલ તે […]

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને હવે 9 મહિના બાદ વેક્સિન આપવાની NTAGIની ભલામણ

કોવિડ-19થી સાજા થયેલા લોકોને 9 મહિના બાદ વેક્સિન આપવાની ભલામણ રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે આ પહેલા આ જ સમૂહે આ અંતર 6 મહિનાનું રાખવાની ભલામણ કરી હતી નવી દિલ્હી: જે લોકો કોરોનાથી સાજા થાય છે, તે લોકોને ત્યારબાદ વેક્સિન આપવામાં આવે છે, જો કે, સરકારી પેનલે ભલામણ કરી છે કે […]

વાવાઝોડાના સંકટને પગલે અમદાવાદના 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રખાયું

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનું સંક્ટ તોડાઈ રહ્યું છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે કોરોના રસીકરણ અભિયાનને અસર પડી રહી છે. અમદાવાદમાં વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

આ વર્ષના અંત સુધી 18થી ઉપરના તમામને મળી જશે રસી, સરકારે રજૂ કર્યો રોડમેપ

ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન દેશમાં વેક્સિનની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો આ વર્ષાન્ત સુધીમાં ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસીના બન્ને ડોઝ મળી શકે છે નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હાલ વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં રસીની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો છે. પ્રાપ્ત અહેવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code