1. Home
  2. Tag "Vaccine"

AMCનું સરપ્રાઈઝ ચેકીંગ: મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં કોવિડ-19ની વેક્સિન વિના ફરતા 1642 વ્યક્તિ પકડાયાં

કોર્પોરેશને 200થી વધારે ટીમો બનાવી શરૂ કરી તપાસ 1402 વ્યક્તિઓને કોરોનાની રસીથી કરાયાં સુરક્ષિત રસીકરણ ઝુંબેશને બનાવાયું વધારે વેગવંતુ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ કેટલાક નિયત્રણો દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં વિવિધ જાહેર સ્થળો ઉપર કોરોના વેક્સિનેશ વિના કોઈને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન કોર્પોરેશનની ટીમે વિવિધ મોલ […]

ગુજરાતમાં 10 ઓક્ટોબરે કોરોનાના 24 કેસ નોંધાયા,8.58 લાખ લોકોનું વેક્સિનેશન

રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા 10 ઓક્ટોબરના દિવસે 24 કેસ નોંધાયા 8.58 લાખ લોકોને મળી વેક્સિન અમદાવાદ :દેશમાં તથા ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર તથા દેશના સ્વાસ્થ્ય તંત્ર દ્વારા જોરદાર કામગીરી કરવામાં આવી છે જે સરાહનીય છે. આવામાં ગુજરાતમાં 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. […]

અમદાવાદના સ્લમ વિસ્તારમાં AMC કોરોના રસી લેનારને અપાશે એક લિટર ખાદ્યતેલ

અમદાવાદઃ શહેરમાં વધુને વધુ લોકો વેક્સિનોશન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 98 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. અને માત્ર 2 ટકા લોકોને જ પ્રથમ ડોઝ બાકી છે. ત્યારે હવે બાકીને લોકો પણ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લે તે માટે કોર્પોરેશને પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. જેમાં સ્લમ […]

ભારતમાં બનેલી કોવિડ-19 રસીની વિવિધ દેશોમાં બોલબાલા, WHO કોવેક્સિનને ઈમરજન્સી ઉપગોય માટે નિર્ણય લેશે

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિનને દેશના નાગરિકોને સરકાર દ્વારા ફીમાં આપવામાં આવી રહી છે. દરમિયાન ભારતમાં બનેલી કોવિડ-19 રસીને દુનિયાના અનેક દેશોએ સ્વિકારી છે, તેમજ આગામી દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન ભારતમાં બનેલી કોવેક્સિનને ઉપયોગ માટે નિર્ણય લે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]

વેક્સિનના બંને ડોઝ પછી કેટલો સમય સુધી સુરક્ષિત રહી શકાય, વાંચો મહત્વની વાત

વેક્સિન છે સુરક્ષિત સતર્કતા પણ રાખવી છે જરૂરી વેક્સિનની અસર આટલો સમય રહે છે કોરોનાવાયરસને મ્હાત આપવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે, કોરોનાવાયરસ સામે સરકારની લડાઈ સંપૂર્ણપણે સરાહનીય છે. કોરોનાની ભયંકર સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે સરકારે લોકોને ઘરે ઘરે વેક્સિન પહોંચાડી છે અને આપી છે. આવા સમયમાં મોટાભાગના લોકોના […]

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર પોલીસને હવે વેક્સિન લીધાના પુરાવા પણ બતાવવા પડશે

અમદાવાદઃ રાજ્યભરમાં સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દરેક વાર્ડમાં વેક્સિનેશન ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મફતમાં વેક્સિનેશન હોવા થતાં ઘણા લોકો વેક્સિન લેતા નથી અને બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટસમાં પણ ‘નો વેક્સિન ‘નો એન્ટ્રી, અમલ શરૂ કર્યો છે. નવરાત્રિની ઉજવણી તથા […]

રસીકરણ મહાઅભિયાનઃ હવે ડ્રોન મારફતે કોવિડ-19 રસીનો જથ્થો મોકલી શકાશે

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હવે કોરોનાની રસીકરણનો જથ્થો ઝડપી પહોંચાડવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મેક ઈન ઇન્ડિયાના કોનસેપ્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા ડ્રોન મારફતે વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. મણીપુરમાં પ્રથમવાર આ પ્રોજેકટ હેઠળ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું.  આ ડ્રોનની […]

કોરોના મહામારીઃ રાજ્યના 18 હજાર પૈકી 13 હજાર ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવાયું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી લગભગ 13 હજાર ગામમાં 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ રસીકરણ માટે હવે માત્ર 71 લાખ લોકોને રસી આપવાની બાકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની […]

મે ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે અને હજુ જીવીત છું : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દુનિયાના અનેક દેશોને કોવિડ-19 રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે. બ્રિટને પ્રારંભમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે […]

કોરોના સંકટઃ દેશના 10 રાજ્યોમાં 80 ટકાથી વધારે લોકોને રસી આપીને કોરોનાથી કરાયાં સુરક્ષિત

કોરોના સામે ભારત વધારે મજબૂત 18 વર્ષથી મોટા 25 ટકા લોકોને મળ્યા બંને ડોઝ વેક્સિનેશનની ગતિ રોકટની ગતિ કરતા પણ ઝડપી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે સરકાર મજબૂત લડાઈ લડી રહી છે. દેશમાં છેલ્લા 2 દિવસથી 20 હજાથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકાર યોગ્ય લડાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code