1. Home
  2. Tag "Vaccine"

સૌરાષ્ટ્રમાં કોરોનાની લહેર રોકવા તડામાર તૈયારીઓ, હવે રાજકોટમાં પણ દોઢ લાખ વિદ્યાર્થીને અપાશે વેક્સિન

રાજકોટમાં 1,51,662 વિધ્યાર્થીઓને અપાશે કોરોનાની વેક્સિન વેક્સિન આપવા વાલીઓ પાસે ભરાવાશે સહમતીપત્રો કોરોનાના સંક્રમણને લઈને લોકોમાં ચિંતા રાજકોટ: સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં કુલ 1 લાખ 51 હજાર 662 વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જિલ્લામાં કુલ 75055 વિદ્યાર્થીઓને અને શહેરમાં 76607 વિદ્યાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ […]

કોરોના રસીકરણ મામલે દાદરા નગર હવેલી, દીવ અને દમણ પ્રથમ ક્રમે, ગુજરાત 9માં ક્રમે

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આગામી તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરો અને 10મી જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રસીકરણ મામલે પ્રથમ ક્રમે દાદરા નગર હવેલી, […]

કોરોના રસીના બુસ્ટર ડોઝના કારણે ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની દહેશત

દિલ્હીઃ અમેરિકા અને યુકે સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં રેકેટ ગતિએ વધારો થયો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ભારતમાં પણ બુસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન WHOએ બુસ્ટર ડોઝને લઈને ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું […]

60 વર્ષથી વધુ વયના લોકોએ પ્રિકોશન ડોઝ લેવા માટે નહીં કરવું પડે હવે આ કામ, સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું એલાન

સ્વાસ્થ્ય મંત્રાલયનું મહત્વનું એલાન પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છુક 60 વર્ષથી વધુ વયના લોકોએ કોમોર્બિડિટીઝ સર્ટિફેકિટ નહીં દેખાડવું પડે તેના જમા કરવાની પણ આવશ્યકતા નહીં રહે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે હવે કોવિડના આ નવા વેરિએન્ટ સામે રક્ષણ માટે હવે વૈજ્ઞાનિકો પણ બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યા છે ત્યારે દેશમાં કોવિડ […]

દેશ કોરોનાને આપશે મ્હાત, કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મંજૂરી મળી

દેશમાં હારશે કોરોના કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી મળી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન ફૂંફાડા મારી રહ્યો છે અને કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોનને મ્હાત આપવા માટે દરેક હથિયાર સાથે તૈયાર છે. દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ […]

અમદાવાદઃ 15થી 18 વર્ષના 4 લાખ વિદ્યાર્થીઓને શાળા-કોલેજના સંકુલમાં રસી અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આગામી તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને પણ કોરોના રસી આપીને તેમને કોરોના સામે સલામત કરવામાં આવશે. 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ટીમો 15થી 18 […]

બાળકોના વેક્સિનેશનનો સરકારનો નિર્ણય ‘અવૈજ્ઞાનિક’, AIIMSએ આશંકા વ્યક્ત કરી

બાળકોના વેક્સિનેશન પર AIIMSએ આશંકા વ્યક્ત કરી સરકારના આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો વેક્સિનેશન પહેલા અન્ય દેશોના ડેટા જોવા આવશ્યક નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સરકારના આ નિર્ણય પર AIIMSએ આશંકા વ્યક્ત કરી છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય રાયે બાળકોને કોવિડ […]

પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર

હવે બાળકો માટે પણ વેક્સિન 12 થી 18 વર્ષનાને અપાશે રસી ડીસીજીઆઈ એ આપી મંજુરી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ સાથે જ નવા વાયરસઓમિક્રોને પણ ખતરો મંડળાઈ રહ્યો છે આવી સ્થિતિમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવે તે ખૂબ જરુરી છે ત્યારે હવે આ સ્થિતિને જોતા બાયોટેકની વેક્સિન કોવેક્સિનને  ડીસીજીઆઈની ઇમરજન્સી ઉપયોગ […]

ઓમિક્રોન દર્દીઓ ઉપર આરોગ્ય મંત્રાલયનો અભ્યાસઃ 91 ટકા દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 400થી વધારે કેસ નોંધાયા છે, જેમાંથી 114 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ  ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી, 183 દર્દીઓનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 91 ટકા દર્દીઓને રસીના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 70 ટકા ચેપગ્રસ્ત દર્દીઓમાં કોઈ લક્ષણો […]

ઓમિક્રોન સામે હવે મળશે સુરક્ષા ક્વચ, આ વેક્સિન ઓમિક્રોન સામે આપશે રક્ષણ

આખરે ઓમિક્રોનનો તોડ મળ્યો ખરો એસ્ટ્રાજેનેકાની વેક્સિન તેની સામે આપશે રક્ષણ કંપનીએ કર્યો દાવો નવી દિલ્હી: ઓમિક્રોનના નવા વેરિએન્ટ સામે રક્ષણ આપવા માટે એસ્ટ્રાજેનેકાની વેક્સિન કારગર હોવાનું કંપની જણાવી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ના લેબ અભ્યાસને આધારે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો છે કે, તેની ત્રણ ડોઝવાળી વેક્સિન ઓમિક્રોનની સામે સપૂર્ણપણે રક્ષણ પૂરું પાડી શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code