1. Home
  2. Tag "Vadnagar"

તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે, આજનો દિવસ આટલો ભવ્ય દિવસ છે કારણ કે આજે મ્યુઝિયમ ડે છે, હું તેમાં સામેલ છું. વડનગર જેવું ઐતિહાસિક શહેર આપણા વડાપ્રધાનનું જન્મસ્થળ છે, આ શહેર ઐતિહાસિક વારસાનો ખજાનો છે. […]

ઐતિહાસિક પુરાતત્વ સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું: હર્ષ સંઘવી

અમદાવાદઃ તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના જન્મસ્થળ એવા વડનગરમાં અનેક મહત્વના રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે. વડનગર એ પુરાતત્વની દ્રષ્ટીએ એક આગવી અજાયબી છે ત્યારે વિશ્વને આકર્ષિત કરનારી આ નગરી પુરાતત્વના અભ્યાસ કરનાર માટે મહત્વની સાબિત થઈ છે. જેમાં અજપાલ […]

વડનગર પાસે પૂરઝડપે આવેલી મારૂતીવાને બાઇકને ટક્કર મારતા 2 યુવાનોના મોત

વિસનગરઃ મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મારુતીવાનનો ચાલક કાર ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે હાલમાં પરિવાર શોકમય બન્યો છે, તેમજ ફરાર કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ […]

વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ 12મી નવેમ્બરથી યોજાશે

મહેસાણાઃ  જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે તારીખ 12 અને 13 નવેમ્બરે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 6 કલાકથી તાના-રીરી મહોત્સવ તાના-રીરી ઉદ્યાન ખાતે યોજાશે. આ મહોત્સવમાં 12 તારીખે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. તેમજ 12 તારીખે કવિતા કૃષ્ણમુર્તિ મુંબઇ દ્વારા શાસ્ત્રીય […]

ગુજરાતમાં નિરામય યોજનાનો શુભારંભ મોદીના માદરે વતન વડનગરથી કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. હવે સરકાર લોકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખી રહી છે. સરકાર તંદુરસ્ત નાગરિકોને નિરામય કાર્ડ આપવામાં નિર્ણય લીધો છે. ઉપરાંત સરકાર ગંભીર રોગથી પિડાતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમને મદદ કરવાનું આયોજન કરાશે. ગુજરાત સરકાર દ્વારા નિરામય પ્રોજેક્ટ નો શુભારંભ આગામી 29 ઓકટોબરના રોજ વડાપ્રધાનના માદરે વતન […]

લો બોલો, ગાંઘીનગર-વડનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન માત્ર 16 પેસેન્જરો માટે દોડે છે !

ગાંધીનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ગાંધીનગર,વડનગર, વરેઠા સુધીની નવી શરૂ કરાટેલી મેમુ ટ્રેનને મુસાફરો મળતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઈએ ગાંધીનગરથી વડનગર થઈ વરેઠા સુધીની મેમુ ટ્રેન શરૂ કરી હતી પરંતુ તેને પૂરતા પેસેન્જર મળતાં જ નથી. ટ્રેન શરૂ થયા બાદ 34 દિવસમાં ટ્રેનને ફક્ત 532 પેસેન્જરો એટલે કે રોજના સરેરાશ 16 પેસેન્જરોએ તેમજ વરેઠાથી […]

વડાપ્રધાન મોદીએ પૂછ્યું, વડનગરમાં રેડિયો સ્ટેશન બનાવ્યુ… લોકો ખૂશ છે ને !

અમદાવાદઃ  રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઊજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી […]

વડનગરમાં ખોદકામ દરમિયાન સોનાના સિક્કા સહિતનો મળ્યો ખજાનો

ગુજરાતના વડનગરમાં પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અહીંથી ખોદકામ દરમિયાન ખજાનારૂપે કેટલીક જૂની વસ્તુઓ મળી છે ટીમને સાઇટ પરથી 6 સિક્કા અને ભેગી કરેલી કોડીઓ મળી છે અમદાવાદ: ગુજરાતના વડનગરમાં પ્રાયોગિક સંગ્રહાલયની જગ્યા પર હાલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંથી ખોદકામ કરી રહેલી ટીમને ખજાનારૂપે કેટલીક જૂની […]

લો બોલો, હવે વડનગરમાં પણ પાલિકા કચેરીનું નામ નરેન્દ્ર મોદી રાખવા લોકોની માંગણી

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરમાં નગરપાલિકાની ઈમારતનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક નામ આપવાની માંગણી કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના છે અને વડનગર […]

ગુજરાત બજેટ 2021- વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર્ દ્વારા રજ્યાના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે. ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code