1. Home
  2. Tag "vadodara"

બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, વડોદરામાં જમીન સંપાદન અને ડિમોલેશનની કામગીરી 98 ટકા પૂર્ણ

વડોદરાઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપની પુરી કરવાનો આદેશ અપાયા બાદ જમીન સંપાદનથી લઈને કામગીરીમાં ઝડપ આવી છે. વડોદરામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન, આડાશો દૂર કરવાનું અને વળતર ચૂકવવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં વડોદરાનો સ્ટેશન વિસ્તાર પેસેન્જર હબ બની જશે. સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરામાં બુલેટ ટ્રેન માટેનું […]

વડોદરામાં મુશ્કેલીમાં મુકાયેલી લગભગ 91 હજાર મહિલાઓને ‘અભયમ’એ મુશ્કેલીમાંથી બહાર કાઢી

અમદાવાદઃ વડોદરામાં વર્ષ 2021 દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી 91 હજાર જેટલી મહિલાઓએ 181 મહિલા સુરક્ષા હેલ્પ લાઇન પાસે મદદ માગી હતી. જે પૈકી 75 હજાર જેટલા કેસો તો ગંભીર પ્રકારના હતાં. જેમાં સમયસર સ્થળ ઉપર પહોંચીને મહિલાઓને મદદ કરવામાં આવી હતી. અભયમ,વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા […]

વડોદરાઃ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

કંપનીના બે ડાયરેક્ટની પોલીસે ધરપકડ કરી સમગ્ર ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી સામે આવી પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો અમદાવાદઃ વડોદરાની એક કંપનીમાં બોઈલ બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળકી અને મહિલા મળીને ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ કેસમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કંપનીમાં મશીનરી લેઆઉટ પ્લાન મુજબ બોઇલર શેડ નજીક સ્ટોરરૂમ […]

વડોદરાઃ મહેસુલ મંત્રીએ મામલતદાર કચેરીની ઓચિંતી લીધી મુલાકાત, અધિકારીઓનો લીધો ક્લાસ

અમદાવાદઃ ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સરકારી કામગીરીમાં પારદર્શિકાને લઈને અવાર-નવાર મામલતદાર કચેરીની મુલાકાત લે છે. એટલું જ નહીં સરકારી કચેરીમાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. દરમિયાન આજે તેમણે વડોદરાના માંજલપુર મામલતદાર કચેરીની ઓચિંતીની મુલાકાત લીધી હતી. મહેસુલ મંત્રીની મુલાકાતમાં જંત્રીની વિસંગતા સામે આવી હતી. તેમજ 10 કરોડનું સરકારી તિજોરીને નુકસાન થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત […]

વડોદરાઃ એક કંપનીમાં બોઈલર ફાટતા સર્જાયેલી દૂર્ઘટનામાં 4ના મોત

અમદાવાદઃ પંચમહાલમાં એક કંપનીમાં આગ લાગવાની ઘટનામાં 6 જેટલા વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલી એક કંપનીમાં બોઈલર ફાટતા ચાર વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે. એક મહિલા અને ચાર વર્ષની દીકરીનો મૃતકોમાં સમાવેશ થાય છે. નવ જેટલા કર્મચારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. […]

વડોદરાઃ શહેરના માર્ગો ઉપર યુવતીઓની છેડતી કરનારા 11 રોડસાઈડ રોમિયો ઝબ્બે

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારના બનાવોને ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં રોડસાઈડ રોમિયોને ઝડપી લેવા માટે પોલીસની શી ટીમ દ્વારા પેટ્રોલીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. મહિલા પોલીસની શી ટીમ દ્વારા છેલ્લા 5 દિવસના સમયમાં મહિલા કે પછી યુવતીઓની છેડતી કરતા 11 જેટલા રોમિયોને પાઠ ભણાવ્યો છે. પ્રાપ્ત […]

વડોદરાઃ ખ્રિસ્તી સંસ્થા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ પરિવર્તનની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અનેક લોકોના ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યાં હોવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે વડોદરામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકો માટે કાર્યરત ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ગુનો દાખવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષોમાં ગુજરાતના અન્ય બે એરપોર્ટ વડોદરા અને સુરતનું પણ ખાનગીકરણ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારનું મેનેજમેન્ટ કાચું પડતું હોવાથી કેન્દ્રએ એરપોર્ટની જવાબદારી પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને પગલે દેશના વિવિધ એરપોર્ટને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આગામી વર્ષોમાં […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code