1. Home
  2. Tag "vandalism"

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ ચર્ચને બનાવ્યાં હતા, તોડફોડ કરીને ભયનો માહોલ કર્યો ઉભો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાનમાં વસતા કટ્ટરપંથીઓ ધર્મના નામે હિન્દુ સહિતના લઘુમતી ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ નથી કરતા દરમિયાન ફૈસલાબાદમાં કથિત ઈશનિંદાને લઈને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને કરાયેલી તોડફોડના કેસમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ફૈસલાબાદના જરાનવાલા જિલ્લામાં ઈશનિંદાના આરોપમાં અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]

મહેસાણામાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને 4 શખસ IELTSના પેપરો લૂંટી ગયા

મહેસાણાઃ શહેરમાં કુરિયરની ઓફિસમાં તોડફોડ કરીને IELTSના પેપરોની લૂંટ કરાનો બનાવ બન્યો હતો. ઉત્તર ગુજરાતમાં વિદેશનો ક્રેઝ સૌથી વધારે જોવા મળે છે, તેમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ લોકો વિદેશમાં સ્થાયી છે અથવા તો એજ્યુકેશન અર્થે જતા હોય છે. ત્યારે  વિદેશમાં ભણવા જવા માટેની IELTSના પેપરોની લૂંટ કરવાનો બનાવ બન્યો હતો. મહેસાણા શહેરમાં રાત્રી દરમિયાન […]

પાકિસ્તાનમાં ઈમરાન સરકારમાં કટ્ટરપંથીઓને છુટો દોરઃ 22 મહિનામાં 9 મંદિરોને નિશાન બનાવાયાં

દિલ્હીઃ પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાનના શાસનકાળમાં હિંદુ મંદિરો પર હુમલાના બનાવો વધ્યાં છે. તાજેતરમાં કટ્ટરપંથીઓએ કરાચી શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરીનેને દુર્ગા માતાજીની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ કટ્ટરપંથીઓએ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. આમ 22 મહિનાના સમયગાળામાં પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક-બે નહીં પરંતુ 9 જેટલા મંદિરોને નિશાન બનાવીને […]

અમદાવાદના અમરાઈવાડીમાં 4 દારૂડિયાએ 12 વાહનોમાં તોડફોડ કરી, બે મહિલાને મારમાર્યો

અમદાવાદઃ શહેરમાં દારૂ વેચાતો નહીં હોવાના પોલીસના દાવા વચ્ચે કેટલાક દારૂડિયાઓ દારૂના નશામાં રાજાપાઠમાં આવીને બબાલ કરતા હોવાના બનાવો પણ બને છે. શહેરના અમરાઈવાડીમાં રાત્રે ચાર વ્યકિતઓએ દારૂ પીધેલી હાલતમાં રામદેવનગરની સામે પડેલા બાર જેટલા વાહનો તથા એક નાસ્તાની લારીમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ સમયે બે મહિલાઓએ નુકસાન નહીં કરવા સમજાવવા જતા દારૂડીયાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code