વઢવાણ માર્કેટ યાર્ડમાં 3000 ખેડુતો પાસેથી મણના રૂ.1067ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરાશે
સુરેન્દ્રનગરઃ વઢવાણ માર્કેટીંગયાર્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો શુભારંભ કરાયો છે. રાજ્ય સરકારે ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કર્યા બાદ વઢવાણ તાલુકામાં 3 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાથી હવે ક્રમશ: ખરીદી શરૂ કરવામાં આવી છે. વઢવાણ તાલુકાના ખેડૂતોને કપાસના ભાવ તળીયે પહોંચતા ચણા અને રાયડાના ભાવ બાબતે […]