1. Home
  2. Tag "veer savarkar"

ગુજરાત વિધાનસભા સંકુલમાં વીર સાવરકરને સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી ગાંધીનગર, 28 મે 2026 – ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે ગુરુવારે ક્રાંતિવીર વીર સાવરકરને વિધાનસભા સચિવ શ્રી ચેતન પંડ્યા સહિત સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ […]

જેન-ઝી સહિત તમામે વીર સાવરકરને સમજવા માટે આ આઠ ફિલ્મ, નાટક, ડોક્યુમેન્ટ્રી અચૂક જોવી જોઈએ

આવતીકાલે 28મી મે, મહાન સ્વતંત્રતા સૈનિક અને હિન્દુ એકતાના સર્વોચ્ચ પક્ષધર વીર વિનાયક દામોદર સાવરકરની 143મી જન્મજયંતી ઉજવાશે ત્યારે આ મહામાનવ વિશે જાણવું જોઈએ. આ મહાન વ્યક્તિએ પોતે કાવ્યો, નાટકો સહિત અન્ય સાહિત્ય લખ્યું છે. તે ઉપરાંત તેમના વિશે પુષ્કળ લખાયું છે. લેખન સામગ્રી ઉપરાંત વીર સાવરકર વિશે મરાઠી અને હિન્દી ફિલ્મો, મરાઠી નાટકો તેમજ […]

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

[અલકેશ પટેલ] અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 – Veer Savarkar ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે, જેમના ઉલ્લેખ માત્રથી શૌર્ય અને રાષ્ટ્રભક્તિની સરવાણી ફૂટે છે. આજે તેમની 60મી પુણ્યતિથિ છે. તેઓ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક પણ હતા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન […]

ઉદય માહુરકર લિખિત ‘મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના’ પુસ્તકનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન

‘રાષ્ટ્રપ્રથમ’ જીવન જીવવાની દિશા, માત્ર રાજકીય વિચાર નહીં : મુખ્યમંત્રી રાષ્ટ્ર નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય: ભૂપેન્દ્રભાઈ પટેલ [અલકેશ પટેલ] અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2026ઃ My Vision of Nation First book released જાણીતા પત્રકાર, લેખક તથા કેન્દ્રીય માહિતી આયોગના પૂર્વ અધ્યક્ષ ઉદય માહુરકર દ્વારા લિખિત ‘માય આઈડિયા ઑફ નેશન ફર્સ્ટ’ના ગુજરાતી સંસ્કરણ ‘મારી રાષ્ટ્ર પ્રથમની […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને “ભારત માતાના સાચા પુત્ર” ગણાવ્યા. ભારતની સ્વતંત્રતા ચળવળમાં વીર સાવરકરના યોગદાનની પ્રશંસા કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર તેમના અદમ્ય સાહસ અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે દેશ માટે સાવરકરનું બલિદાન અને સમર્પણ વિકસિત ભારતની રચનામાં માર્ગદર્શક રહેશે. […]

“આપણા ગુમનામ નાયક, વીર સાવરકરની વાસ્તવિક વાર્તા કહેવાનું બીડું મેં ઝડપ્યું”: રણદીપ હૂડા

જીવનચરિત્રાત્મક ડ્રામા સ્વાતંત્ર્ય વીર સાવરકરની ટીમે 55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ઓફ ઇન્ડિયા (IFFI)માં મીડિયા સાથે વાતચીત કરી હતી, જ્યાં આ ફિલ્મને ભારતીય પેનોરમા વિભાગની પ્રારંભિક વિશેષતા તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ફિલ્મની સર્જનાત્મક યાત્રા અને તેના એતિહાસિક મહત્વ પર પ્રતિબિંબિત કરવા માટે એક મંચની ઓફર કરવામાં આવી હતી. વિનાયક દામોદર સાવરકરની મુખ્ય ભૂમિકા […]

પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ સહિત ભાજપના નેતાઓએ વીર સાવરકરને આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા વિનાયક દામોદર સાવરકરની આજે 140મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. તેમની જન્મજયંતિ પર પીએમ મોદી સહિત ભાજપના મોટા નેતાઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય […]

સાવરકરજી વિશે નિવેદન મામલે રાહુલ ગાંધી ઉપર સામાજીક આગેવાના સોશિયલ મીડિયા મારફતે પ્રહાર

વીર સાવરકારજી વિશે કોંગ્રેસના સિનયિર નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાબતે વિવાદ વકર્યો છે. સાવરકરજીને અનુસરતા સામાજીક અને રાજકીય આગેવાનો રાહુલ ગાંધી તથા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન સામાજીક કાર્યકર સુશીલ પંડિતએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે, જેમાં સાવરકરજીનો વિરોધ કરનાર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા, સુશીલ પંડિતે સોશિયલ મીડિયામાં […]

વીર સાવરકર મામલે રાહુલ ગાંધીના નિવેદન મામલે સાવરકરજીના પૌત્રએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુરતમાં માનહાનીના કેસમાં અદાલતે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, સાવરકર નથી કે માફી માંગુ, ગાંધી છું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ […]

આ એક્ટર ભજવશે વીર સાવરકરની ભૂમિકા,ફિલ્મનું શૂટિંગ જૂન 2022થી થશે શરૂ

વીર સાવરકરની બાયોપિકમાં જોવા મળશે રણદીપ હુડ્ડા સ્વાતંત્ર્ય સેનાનીની ભજવશે મજબૂત ભૂમિકા ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂન 2022થી થશે શરૂ મુંબઈ:અભિનેતા રણદીપ હુડ્ડાનું વ્યક્તિત્વ એટલું જ શાંત છે કે તેમની અદાકારી એટલી જ શોર મચાવે એવી છે.પાત્ર ભલે નાનું હોય કે મોટું, રણદીપ હુડ્ડા દરેકના દિલમાં વસે છે.પોતાની પ્રતિભા અને ઉત્તમ અભિનયથી બોલિવૂડમાં પોતાનો સિક્કો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code