1. Home
  2. Tag "veer savarkar"

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

લેખક ઉદય મહુરકર અને ચિરાયુ પંડિતના વીર સાવરકર પરના પુસ્તકનું વિમોચન સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: મોહન ભાગવત વીર સાવરકર મુસ્લિમ વિરોધી ન હતા, તેઓએ ઉર્દુમાં ગઝલ લખી છે નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ […]

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર: હૃદયમાં પ્રગટતો ચેતનાનો એક તણખો, જાણો તેમના તેજસ્વી વ્યક્તિત્વ વિશે

હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારાને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય ધરાવે છે વીર સાવરકર તેઓએ પોતાની તેજસ્વી પ્રતિભાથી સમગ્ર બ્રિટિશ શાસનને હલાવી નાંખ્યું હતું તેમને જ સૌથી પહેલા પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનના લક્ષ્ય ઘોષિત કર્યું સંકેત મહેતા હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ)ને વિકસિત કરવાનો જેને સંપૂર્ણ શ્રેય જાય છે એવા સ્વાતંત્ર્ય વીર સાવરકરને ભારતીય ઇતિહાસમાં સ્વાધિનતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code