1. Home
  2. Tag "Vehicles"

પેટ્રોલ અને ડીઝલ વાહનો ચલાવતા લોકો થઇ જાવ સાવધાન! 1 ફેબ્રુઆરીથી આવી 1 લાખથી વધુ કાર જપ્ત કરવામાં આવશે

લખનઉ:ઉત્તર પ્રદેશના નોઈડામાં જૂના વાહનોના ચાલકોએ સાવધાન રહેવું જોઈએ.વાસ્તવમાં હવે વાહનવ્યવહાર વિભાગ આવા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીથી, પરિવહન વિભાગ 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને જપ્ત કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.1 ફેબ્રુઆરીથી જો આવા વાહનો રસ્તા પર દોડતા જોવા મળશે તો તેને ટ્રાન્સપોર્ટ વિભાગ […]

હવે હવામાં ઉડતા જોવા મળશે વાહનો,આ કંપનીએ રજૂ કર્યો ફ્લાઈંગ કારનો પ્રોટોટાઈપ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો રસ્તાઓ પર દોડવાને બદલે જો વાહનો હવામાં ઉડવા લાગે તો શું થશે.તે હોલિવૂડની કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગશે અથવા તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનું કોઈ દ્રશ્ય તમારી આંખો સામે ફરવા લાગશે.તમારી આ કલ્પના ટૂંક સમયમાં વાસ્તવિકતામાં બદલાવાની છે. આવી ઇલેક્ટ્રિક કારનો પ્રોટોટાઈપ CES 2023માં રજૂ કરવામાં આવ્યો છે,જે […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]

ડીલરોના નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતા આવશે

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેથી વેપાર કરવામાં સરળતા અને ડીલરો દ્વારા નોંધાયેલા વાહનોના વેચાણ અને ખરીદીમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે. ભારતમાં પૂર્વ-માલિકીનું કાર બજાર ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં, ઓનલાઈન માર્કેટપ્લેસના આગમન, જે પૂર્વ-માલિકીના વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે, તેણે આ બજારને વધુ પ્રોત્સાહન […]

દિલ્હીમાં આજથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો ચાલશે,વધતા પ્રદૂષણને કારણે લગાવાય હતી રોક

દિલ્હી:રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 14મી નવેમ્બરથી BS-4 ડીઝલ અને BS-3 પેટ્રોલ વાહનો દોડી શકશે. પ્રદૂષણના સ્તરમાં વધારાને ધ્યાનમાં રાખીને CAQMની સૂચના પર, દિલ્હી સરકારે આ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે,છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીનું AQI સ્તર સ્થિર છે.આ પ્રતિબંધ અંગે કોઈ નવો આદેશ જારી કરવામાં આવ્યો […]

દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિનાના વાહનોને નહીં મળે પેટ્રોલ અને ડીઝલ

દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પ્રમાણપત્ર વિના પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરી શકાશે નહીં.આ પહેલા પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે શનિવારે જણાવ્યું હતું કે વાહનોના પ્રદૂષણને રોકવા માટે, AAP સરકારે નિર્ણય લીધો છે કે,25 ઓક્ટોબરથી રાષ્ટ્રીય રાજધાનીના પેટ્રોલ પંપ પર PUC (પ્રદૂષણ નિયંત્રણ હેઠળ) પ્રમાણપત્ર વિના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. […]

દિલ્હી-NCRમાં આ વાહનો પર 20 હજારનું ચલણ,અકસ્માતોના બનાવોને લઈને પોલીસે લીધો નિર્ણય   

9 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે તેના નિયમોમાં મોટો ફેરફાર કરીને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર પર પ્રતિબંધ મૂક્યો છે.મોટી વાત એ છે કે જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમને 20,000 રૂપિયાનું નુકસાન થઈ શકે છે.તાજેતરમાં થયેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો […]

ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે PPP ધોરણે સ્ટેશનો સ્થાપવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ જુના વાહનોથી પ્રદુષણ વધતું હોવાને લીધે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી બનાવવામાં આવી છે. જેમાં વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓનો અમલ કરવાની સુચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી […]

ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ,વાહનો નહીં ચાલે અને પગેથી અવરજવર પણ નહીં,જાણો કારણ

ભારત-નેપાળ બોર્ડર 72 કલાક માટે સીલ નહીં ચાલે વાહન અને નહીં થઇ શકે પગથી અવરજવર જાણો કારણ   દહેરાદૂન:ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ શનિવારથી 72 કલાક માટે સીલ કરી દેવામાં આવી છે.આ દરમિયાન બોર્ડર પર કોઈ હિલચાલ નહીં થાય.આંતરરાષ્ટ્રીય સરહદ 31 મેના રોજ સાંજે 5 વાગ્યા પછી સામાન્ય લોકો માટે ખોલવામાં […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code