સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ – મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ
સોનથાન ખાતે ભક્તોની ભારે ભીડ જામી શિવરાત્રીના પાવન પર્વ પર શિવદાદાના દર્શનાર્થીઓની સંખ્યા વધી સોમનાથ ખાતે આજથી બે દિવસીય શિવ મહોત્સવ ઉજવાશે વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી […]