1. Home
  2. Tag "Vietnam"

આતંકવાદ સામેના સંઘર્ષમાં વિયેતનામ ભારતની પડખે ઊભું રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 6 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલા બર્બર આતંકી હુમલાની સખત નિંદા કરવા અને મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા બદલ વિયેતનામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સુશાસન, વિકાસ અને સમાન સાંસ્કૃતિક મૂલ્યોને દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.રાષ્ટ્રપતિ તો લામની બોધગયાથી […]

ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી, 6 મે 2026: ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ભારત અને વિયેતનામના સંબંધોને નવા સ્તરે લઈ જવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો હવે ‘આધુનિક […]

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો 

નવી દિલ્હી: વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન […]

વિયેતનામમાં પૂરથી ભારે તબાહી, 50,000 ઘરો ડૂબી ગયા અને 41 લોકોના મોત

નવી દિલ્હી: વિયેતનામમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલન થયું છે, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 41 લોકોના મોત થયા છે. દરમિયાન, વિયેતનામમાં પૂરના કારણે આશરે 52,000 ઘરો ડૂબી ગયા છે. હાલની માહિતી અનુસાર, આશરે 62,000 લોકોને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી છે. મધ્ય વિયેતનામમાં પૂરે ભારે તબાહી […]

રાજનાથ સિંહે વિયેતનામના સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે (1 નવેમ્બર) મલેશિયાના કુઆલાલંપુરમાં તેમના વિયેતનામના સમકક્ષ જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત 19મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક (ADMM) અને 12મી આસિયાન સંરક્ષણ મંત્રીની બેઠક-પ્લસ (ADMM-પ્લસ) પહેલા થઈ હતી. રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને કહ્યું કે, “કુઆલાલંપુરમાં સંરક્ષણ મંત્રી ફાન વાન ગિયાંગને મળીને આનંદ […]

વિયેતનામના હનોઈના એક વિસ્તારમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર ઉપર મુકાયો પ્રતિબંધ

વિયેતનામ સરકારે જુલાઈ 2026 થી રાજધાની હનોઈના મધ્ય વિસ્તારમાં પેટ્રોલથી ચાલતી મોટરસાયકલ અને સ્કૂટર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિયેતનામના વડા પ્રધાન ફામ મીન ચિન્હ દ્વારા જારી કરાયેલા આ આદેશ હેઠળ, આ પ્રતિબંધ હનોઈના તે ભાગોમાં લાગુ થશે જે મુખ્ય રિંગ રોડની […]

ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, 700 મિલિયન ડોલરનો સોદો થશે

ફિલિપાઇન્સ પછી, હવે વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર બીજો એશિયન દેશ બનવા જઈ રહ્યું છે. આ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. માહિતી અનુસાર, આ સોદાની કુલ કિંમત લગભગ 700 મિલિયન ડોલર એટલે કે આશરે 5990 કરોડ રૂપિયા હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ ડીલ પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે […]

વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા

રશિયન પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિનની હનોઈની બે દિવસીય મુલાકાત દરમિયાન વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ 2016 માં વધતા ખર્ચ અને સલામતીની ચિંતાઓને કારણે બે પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ બંધ કર્યા પછી તેની પરમાણુ ઊર્જા યોજનાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આનાથી 2050 સુધીમાં […]

વિયેતનામમાં ચક્રવાતથી તબાહી, 6 દિવસમાં 197 લોકોના મોત

નવી દિલ્હીઃ ચક્રવાત યાગીએ છેલ્લા છ દિવસમાં વિયેતનામમાં તબાહી મચાવી છે. આ શક્તિશાળી વાવાઝોડાને કારણે મોટાપાયે ભૂસ્ખલન થયું છે. વ્યાપક પૂરના કારણે આક્રોશ ફેલાયો છે. વિયેતનામમાં ટાયફૂન યાગીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના જીવ લીધા છે. રાજધાની હનોઈ પણ આનાથી અછૂત નથી. આ વાવાઝોડાને કારણે સૌથી વધુ વિનાશ ઉત્તરી વિયેતનામમાં થયો છે. ટાયફૂન યાગીએ 7 […]

યાગી ચક્રવાતના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત

નવી દિલ્હીઃ આ વર્ષના એશિયના સૌથી શક્તિશાળી તોફાન યાગીના કારણે વિયેતનામમાં 21 લોકોના મોત થયા છે.યાગી ચક્રવાત નબળુ પડ્યુ છે જોકે હજુ પૂર અને ભૂસ્ખલનનું જોખમ રહેલુ છે.વાવાઝોડાને કારણે વીજળી અને ટેલિકોમ્યુનિકેશન ઠપ થઈ ગયુ છે જોકે યાગીએ નિકાસ-લક્ષી ઔદ્યોગિક કેન્દ્રોમાં કારખાનાઓ અને માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હતું.વિયેતનામની હવામાન એજન્સીએ રવિવારે યાગીને ડાઉનગ્રેડ જારી કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code