હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ અંગે ગૃહમંત્રી અમિત શાહે 24મી જુને બોલાવી સર્વપક્ષિય બેઠક
નવી દિલ્હીઃ મણિપુરમાં અનેક પ્રયાસો કરવા છતાં હિંસા અટકવાનું નામ લેતી નથી, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ લોકોને શાંતિ માટે અપિલ કરી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આગામી 24 જૂને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આગામી શનિવારે બપોરે 3 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે. બુધવારે મણિપુરના ક્વાકાટા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં […]