વિરાટ કોહલીનું સુકાનીપદ જશે કે રહેશે? આ સપ્તાહે થશે નિર્ણય
શું વિરાટ કોહલી વન-ડે ટીમના કેપ્ટન તરીકે યથાવત્ રહેશે? આ સપ્તાહમાં આ અંગે લેવાઇ શકે છે નિર્ણય તેની જગ્યાએ રોહિત શર્માને ચાન્સ અપાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વનડે ફોર્મેટના સૂકાનીપદે વિરાટ કોહલી રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આ સપ્તાહે જ લેવાઇ જશે. આગામી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટૂર્નામેન્ટ થવાની છે ત્યારે ચેતન […]


