શ્રીલંકા સામેની ટી-20 સિરિઝમાં વિરાટને આરામ અપાય તેવી શકયતા
નવી દિલ્હીઃ હાલ વેસ્ટઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે છે અને હાલ ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થશે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તેવી શકયતાઓ […]


