સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે
અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]