1. Home
  2. Tag "vrindavan"

અમિત શાહ શ્રી બાંકે બિહારીની મુલાકાત લેશે,પદ્મશ્રી કૃષ્ણ કન્હાઈએ તેમને વૃંદાવનની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ટૂંક સમયમાં કાન્હા નગરી મથુરાની મુલાકાત લેશે અને વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં પૂજા કરશે. પદ્મશ્રી કૃષ્ણ કન્હાઈએ સોમવારે જણાવ્યું હતું કે શાહે વૃંદાવનમાં ભક્તોની વધતી જતી ભીડની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. દેશના જાણીતા ચિત્રકાર કૃષ્ણ કન્હાઈ, જેઓ તાજેતરમાં દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરીને વૃંદાવન પરત […]

પીએમ મોદીએ બાળકોને પિરસ્યું ભોજન, અક્ષય પાત્ર ફાઉન્ડેશને પિરસી 300 કરોડમી થાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સવારે વૃંદાવન, મથુરા ખાતે આવેલા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે અહીં આયોજીત ફાઉન્ડેશનની 300 કરોડમી ભોજનની થાળી પિરસવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે બાળકોને ભોજન પિરસ્યું અને ખવડાવ્યું પણ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે અક્ષય પાત્ર સંસ્થાએ પહેલી થાળી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code