1. Home
  2. Tag "Wadwan"

વઢવાણમાં જોરાવરસિંહજી પુસ્તકાલયનું મકાન જર્જરિત હોવાથી બંધ કરી દેવાતા લોકોમાં અસંતોષ

વઢવાણઃ શહેરમાં વર્ષોથી ઐતિહાસિક ગણાતું જોરાવરસિંહજી પુસ્તકાલય હતું, અને શહેરના વાંચનપ્રેમી લોકો પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા હતા. લાયબ્રેરીમાં વર્ષો જુના કિંમતી ગણાતા પુસ્તકો હતો. તેમજ જાણીતા અખબારો પણ મંગાવવામાં આવતા હતા. એટલે મોટાભાગના સિનિયર સિટીઝન્સ લાયબ્રેરીમાં અખબારો વાંચવા માટે જતાં હતા. દરમિયાન વર્ષો જુનુ લાયબ્રેરી યાને કે પુસ્તકાલયનું મકાન જર્જરિત બની જતાં બંધ કરી દેવામાં […]

વઢવાણ તાલુકાની નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા ખેરવા ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક તાલુકાઓમાં નર્મદા યોજના કેનાલનો સારોએવો લાભ મળતા કૃષિ ઉત્પાદમાં પણ વધારો થયો છે. જોકે પેટા કેનાલમાં જરૂરિયાતના સમયે જ પાણી છોડવામાં આવતું ન હોવાની પણ ખેડુતોમાં ફરિયાદો ઊઠી છે. વઢવાણ તાલુકાના ખેરવા ગામના ખેડુતો રવિપાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોએ ખાલી કેનાલમાં ઉતરીને વિરોધ કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code