1. Home
  2. Tag "water to be released"

ગુજરાતમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા સાત દિવસ સુધી નર્મદા કેનાલમાં 17000 ક્યુસેક પાણી છોડાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છૂટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાંરૂપી વરસાદ વરસી રહ્યો છે. બીજીબાજુ ઘણાબધા ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. હવે વરસાદ ખેચાતા સિંચાઈના પાણી માટેની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સરકારે આગામી સાત દિવસ સુધી પ્રતિદિન 17000 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં ઠાલવીને ખેડુતોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code