શાળા-કોલેજો શરૂ કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશેઃ ચુડાસમા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ ઉદ્યોગ-ધંધા અને બજારો પણ રાબેતા મુજબ ખૂલી ગઈ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં હજુ વિદ્યાર્થાઓને ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો પણ સ્કુલ ખોલવાની માગણી કરી રહ્યા છે. ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા […]