BCCIનો નવો નિયમ: નિવૃત્તિ પછી ભારતીય ક્રિકેટરો હવે લીગમાં રમી શકશે નહીં
નવી દિલ્હી, 08 જૂન 2026: BCCI’s new rule ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં તેની નિવૃત્તિ નીતિમાં મોટો ફેરફાર કરી શકે છે. BCCI એવા ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે જેઓ નિવૃત્તિ પછી તરત જ વિદેશી લીગમાં રમવાનું શરૂ કરે છે. વર્તમાન નિયમો અનુસાર, સક્રિય ભારતીય ક્રિકેટરોને વિદેશી લીગમાં રમવાની પરવાનગી નથી, […]


