1. Home
  2. Tag "WORKERS"

મને શ્રમિકોના આશીર્વાદ અને પ્રેમની અસર ખબર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હુકુમચંદ મિલના કામદારોના લેણાંને લગતા લગભગ રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરના હુકુમચંદ મિલના મજૂર સંઘના સત્તાવાર લિક્વિડેટર અને વડાઓને પણ આપ્યો હતો. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓનું સમાધાન દર્શાવે છે. પીએમ મોદીએ ખરગોન […]

ઈ-શ્રમ પોર્ટલ પર 29.23 કરોડથી વધુ અસંગઠિત કામદારોની નોંધણી

નવી દિલ્હી: ઈ-શ્રમ પોર્ટલ અસંગઠિત કામદારો માટે રાષ્ટ્રીય ડેટા બેઝ બનાવવા માટે 26.08.2021 ના રોજ શરૂ કરવામાં આવ્યું. ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ-2022માં ઈશ્રમે “પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ્સ – સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ્સ” કેટેગરી હેઠળ “ગોલ્ડ એવોર્ડ” જીત્યો. ભારતના રાષ્ટ્રપતિએ એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી અને 7મી જાન્યુઆરી 2023ના રોજ એવોર્ડ એનાયત કર્યો હતો. જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 […]

પીએમ મોદીએ તમામ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી,તેમના ખબર-અંતર પૂછ્યા

દહેરાદૂન: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શ્રમિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ અભિયાનમાં જોડાયેલા તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે. તમામ શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢીને મેડિકલ ટીમની દેખરેખ […]

ઉતરાખંડ: ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર આવી સામે,તમામ કામદારો સુરક્ષિત

ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી તસ્વીરમાં તમામ કામદારો દેખાઈ સુરક્ષિત બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી  દહેરાદૂન: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તે જ સમયે, ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી છે. તસ્વીરમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે.અમેરિકન ઓગર મશીન […]

ગુજરાતઃ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ દરરોજ અંદાજે 50 હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે. તેમ,પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય […]

શ્રમિક અન્નપૂર્ણા યોજના: એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ મેળવ્યો રૂ. 5માં ભોજનનો લાભ લીધો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ રૂ. 5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી […]

‘હું પણ તમારી જેમ એક મજૂર છું’,કાર્યક્રમને સફળ બનાવનારા કાર્યકરોને PMએ કહ્યું- તમારી મહેનતથી દેશને આશ્વાસન મળ્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ જી-20ના સફળ આયોજન માટે જે પ્રશંસાઓ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો અને આ સફળતાનો શ્રેય જમીની સ્તરનાં કાર્યકર્તાઓને આપ્યો હતો. વિસ્તૃત આયોજન અને અમલીકરણની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ […]

જમ્મુ-કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન ખીણમાં ખાબકતા સાતના મોત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ડાચન વિસ્તારમાં ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ સાઇટ પાસે બની હતી. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવના જણાવ્યા અનુસાર આ […]

સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય

સુરતઃ શહેરના કાપડ ઉદ્યોગમાં છેલ્લા એક અઠવાડિયાથી 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવા મુદ્દે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે સમજૂતી બેઠકો ચાલી રહી હતી. આ વિવાદનો અંત લાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશ (ફોસ્ટા) અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની મળેલી બેઠકમાં 55 કિલોની જગ્યાએ 65 કિલોના પાર્સલો ઊંચકવા મુદ્દે સમજૂતી થઇ છે. મજૂરો 65 કિલોના વજનના પાર્સલ […]

કોરોનાના કેસ વધતા લોકડાઉનના ડરને લીધે પરપ્રાંતના શ્રમિકોએ વતનની વાટ પકડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં સરકારે રાત્રીના સમયમાં કરફ્યુના સમયમાં પણ વધોરો કરી દીધો છે. કોરોનાના કેસ વધતા રહ્યા તો સરકારને વધુ આકરા નિયંત્રણ મુકવાની ફરજ પડી શકે છે. ત્યારે મહાનગરોમાં પરપ્રાંતોના વસવાટ કરતા શ્રમિકોમાં પણ ડર વ્યાપી ગયો છે. શ્રમિકોમાં લોકોડાઉન લાદવામાં આવશે તેવી દહેશત છે. આથી શ્રમિકોએ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code