મને શ્રમિકોના આશીર્વાદ અને પ્રેમની અસર ખબર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હુકુમચંદ મિલના કામદારોના લેણાંને લગતા લગભગ રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરના હુકુમચંદ મિલના મજૂર સંઘના સત્તાવાર લિક્વિડેટર અને વડાઓને પણ આપ્યો હતો. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓનું સમાધાન દર્શાવે છે. પીએમ મોદીએ ખરગોન […]