1. Home
  2. Tag "yog guru"

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર પર સાધ્યું નિશાન જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે લોકોને છેતરે છે: બાબા રામદેવ આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ […]

જાણીતા યોગ ગુરુ સ્વામી આધ્યાત્માનંદનના નિધનને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

યોગ ગુરુ સ્વામી આધ્યાત્માનંદનું નિધન કોરોના પોઝિટિવ બાદ ચાલી રહી હતી સારવાર વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, અનેક જાણીતી હસ્તીઓને કોરોના ભળખી ગયો છે ત્યારે હવે ખૂબ જ જાણીતા યોગગુરુ સ્વામી આધ્યાત્મનંદનું શનિવારના રોજ અમદાવાદમાં 77 વર્ષની વયે કોરોનાના કારણે નિધન થયું છે, તેઓ અમદાવાદમાં શિવાનંદ આશ્રમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code