ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું […]