ડમીકાંડ, યુવરાજસિંહના સમર્થનમાં કરણીસેના દ્વારા કાલે તા. 26મીએ રાજ્યભરમાં આવેદનપત્રો આપશે
ભાવનગરઃ પેપેરલિકકાંડ બાદ હવે ડમીકાંડે રાજ્યભરનમાં ભારે ચર્ચા જગાવી છે. ડમીકાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા પાંજરે પુરાયા છે. પોલીસે ડમીકાંડમાં તોડ કરવાના આરોપમાં તેમની ધરપકડ કરી છે. અને યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી તેનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે યુવરાજસિંહ ગુનેગાર નહીં હોવાના દાવા સાથે કરણીસેના મેદાનમાં આવી છે. યુવરાજસિંહ સરકારી ભરતીઓમાં થતા ભ્રષ્ટાચારને દૂર […]