1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

રાજ્યમાં તા. 12મી જૂનથી શાળા પ્રવેશોત્સવ યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં બાળકોને શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે તા. 12મી માર્ચથી નવા શૈક્ષણિક સત્ર માટે ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ જિલ્લાના શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે. તેમજ રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં શાળા […]

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો, 10નું પરિણામ માસાંતે જાહેર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે ધોરણ 10ના પરિણામ પહેલા જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત માધ્યમિક […]

અમદાવાદના નવ નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપમાં આવેલી મ્યુનિ. સ્માર્ટ સ્કૂલની દયનીય હાલત

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ બાળકોને તમામ સુવિધા સાથે શિક્ષણ મળી રહે તે માટે કેટલીક સ્માર્ટ સ્કૂલો બનાવી દીધી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર નવા નરોડા વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી. આજે આ સ્માર્ટ ગણાતી સ્કુલ ખંડેર જેવી ભાસી રહી છે. સ્કુલના ખંડેર બિલ્ડિંગમાં 200થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્માર્ટ સ્કુલનું રૂપાળુ નામ […]

ગુજરાતમાં ડ્રોપ આઉટ રેસિયો 40 ટકાથી ઘટીને 3 ટકા ઉપર પહોંચ્યોઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. હવાઈ માર્ગે પીએમ મોદી અમદાવાદ આવતા તેનું એરપોર્ટ ઉપર સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. તેઓ સીધા ગાંધીનગર ગયા હતા. જ્યાં ઓલ ઈન્ડિયા એજ્યુકેશન એસોસિએશનના અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે […]

ધો. 10 બાદ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે 16મીથી 14મી જુન સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

અમદાવાદ: ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા. 16 મે થી તા.14 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10નાપરિણામ પહેલા જ ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે,. […]

અદાણી યુનિવર્સિટી અને AHRD રિસર્ચ સહિતના પ્રોગ્રામ્સ માટે પરસ્પર સહયોગ કરશે

અમદાવાદ, 10 મે, 2023: અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડૉ. એમ. મુરુગનંત અને HRDA ના ચેરપર્સન ડૉ. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માનવ સંસાધન સમુદાય અને તેમની ભાવિ માંગણીઓને પૂરી […]

ગાંધીનગર જિલ્લામાં 6 વર્ષ પૂર્ણ ન થતાં 17967 બાળકોને ધો. 1માં નહીં, બાળવાટિકામાં પ્રવેશ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકને 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તો જ ધોરણ-1માં પ્રવેશ મળશે. જો કે આ નિયમ સામે ઘણા વાલીઓએ વિરોધ પણ કર્યો છે. બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં બે-ત્રણ મહિના બાકી હોય તો પણ 1લાં ધોરણમાં પ્રવેશ નહીં […]

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ મા.અને ઉ મા. શાળાઓમાં શિક્ષણ સહાયકોની 7531 જગ્યા ખાલી

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન ખૂલતા જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ પણ શરૂ થઈ જશે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહી છે, અને વર્તમાન જરૂરિયાત મુજબ અભ્યાસક્રમમાં પણ ફેરફારો કરવામાં આવતા હોય છે. પણ ખાટલે મોટી ખોટ એ છે. કે, સરકારી […]

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી શુક્રવારે હાજરી આપશે

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 12 મીને શુક્રવારે પાટનગર ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં યોજાનારા પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. તેમજ મહાત્મા મંદિર ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન શુક્રવારે સવારે જ ખાસ વિમાનમાં અમદાવાદ […]

ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની 106 કોલેજોની 9000 બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં ઈજનેરીમાં ઓનલાઈન પ્રવેશ બાદ હવે આજે 9મી મેથી ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.  ડિગ્રીની 7310 અને ડિપ્લોમાની 1640 બેઠકો માટે આગામી 5મી જૂન સુધી રજિસ્ટ્રેશન થઇ શકશે. ગત વર્ષે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસીમાં 1500થી વધારે બેઠકો ખાલી પડી હતી. પ્રવેશ સમિતિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code