1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક

ખોરાક

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે તરબૂચ? હેલ્થ એકસપર્ટ જોડે જાણો

ડાયાબિટીસની બીમારીમાં ખાનપાન અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે બીમારીને કંટ્રોલમાં રાખવી છે તો ખોરાક વધુ સારો બનાવવો પડશે. ડાયાબિટીસના દર્દીએ પોતાની ડાઈટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાવાની આદતોના લીધે સુગર લેવલ પણ ઝડપથી વધવા કે ઘટવા લાગે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા માટે હેલ્ધી ડાયટ જરૂરી છે. ખોરાકમાં વધારેને વધારે […]

ઉપવાસ વખતે ખવાતી આ વાનગીઓ ફક્ત બટાકાથી જ તૈયાર થાય છે, ટ્રાય કરો

નવરાત્રી દરમિયાન જો તમારે વ્રત છે, તો બટાકાથી તૈયાર થતી ડિશો વિશે જાણો. આલુ ટિક્કી- બાફેલા બટેટાને કોથમીર, ચણા અને મસાલા સાથે મિક્સ કરો. હલ્કા હાથે ગોળાકાર પેટીસમાં બનાવો અને ક્રિસ્પીનેસ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. પોટેટો ચિપ્સ- તમે નાસ્તા માટે કંઈક શોધી રહ્યા છો, તો થોડા બટાકાને કાપીને તેને ડીપ […]

તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો જાણો ફળ ખાવાનો યોગ્ય સમય

ઘણીવાર લોકો આ વાતને લઈને કંન્ફ્યૂઝ રહે છે કે ફળ ખાવાનો યોગ્ય સમય કયો હોય છે.ફળ ક્યારે ખાવું જોઈએ, જમ્યા પહેલા કે જમ્યા પછી. ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સેહતમંદ હોવાનું કહેવાય છે.તેમાંથી આપણને મિનરલ્સ અને વિટામિન્સ તેમજ કેલરી મળે છે હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો જમવાના અડધા એક કલાક પહેલા […]

ઉપભોક્તા બાબતોના સચિવે કઠોળની ઉપલબ્ધતાની સમીક્ષા કરી

નવી દિલ્હી: ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ શ્રીમતી નિધિ ખરેએ 15 એપ્રિલ, 2024થી ઓનલાઈન સ્ટોક મોનિટરિંગને કાર્યરત કરવા માટે કઠોળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીતની એક શ્રૃંખલા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે, જે કોઈ પણ વ્યક્તિ કઠોળના ફોરવર્ડ ટ્રેડમાં સામેલ જણાશે, તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓના કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગ તરફથી […]

ઉનાળામાં બાળકોને આ 4 દાળ ચોક્કસ ખવડાવો, હાડકાં મજબૂત બનશે

કઠોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં બાળકોના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે, તેમની થાળીમાં કેટલાક કઠોળ શામેલ કરાવા જરૂરી છે. તેનાથી તેમને પૂરતું પોષણ મળે છે અને તેમનું શરીર મજબૂત બને છે. ઉનાળામાં બાળકોને રજાઓ હોય છે. તેમનો બધો સમય રમવામાં જ પસાર થાય છે. જેના કારણે તેઓ યોગ્ય સમયે ભોજન નથી કરી શકતી. આ […]

પેટમાં ગરમી વધી છે તો અજમાનો આ રીતે ઉપયોગ કરો, ફાયદો થશે

અપ્રિલ મહિનામાં એટલી ગરમી હોય છે કે હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે શકે છે, ગરમીના વધતા સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને ગરમા વધવાના કારણે પેટમાં ગેસ, અપચાની સમસ્યા, ખાટા ઓડકાર, પેટ ફૂલવા જેવી ગંભીર સમસ્યા થાય છે. ભારતીય રસોડામાં તમને સરળતાથી અજમો મળી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂથી બચવા આટલુ કરો…

ઉનાળાની ઋતુમાં શરીરમાં ડીહાઈડ્રેશનનો ખતરો રહે છે. આ સિઝનમાં કેટલીક ખાસ તકેદારી રાખવાની જરૂર છે. તે બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધ હોય? અતિશય ગરમી, તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનોને કારણે હીટ સ્ટ્રોકની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. હીટ સ્ટ્રોકને કારણે તમે ગંભીર રીતે બીમાર પડી શકો છો. તેનાથી બચવા માટે બાળકો પર વિશેષ […]

ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં ફળાહારમાં આ ભારતીય મીઠાઈનો ઉપયોગ કરવો જોઈએ, જાણો બનાવવાની રીત

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને અનેક ભક્તો ઉપવાસ કરી છે. ઉપવાસમાં ફળાહારમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી છે. આ ફળાહારમાં બટેટાના હલવાને ઉમેદરવો જોઈએ. બટેટાનો હલવો એ એક ભારતીય મીઠાઈ છે જે તમે સામાન્ય દિવસોમાં પણ ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો. તેને બનાવવા માટે, બટાકા, ઘી અને ખાંડ જેવી માત્ર થોડી સામગ્રીની જરૂર છે. […]

સફરજનના રસના ફાયદા તમને આશ્ચર્યચકિત કરશે ત્વચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ વરદાન

ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કેટલાક ફળ એવા છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળોમાંથી એક સફરજન છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવીશું. સફરજનનો રસ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code