PM મોદીએ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના 3 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય શિક્ષણ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. વાસ્તવમાં આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે પીએમ […]