1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લાંચિયા અધિકારીઓ લાંચ લેવા માટે અપનાવી રહ્યાં છે નવી નવી તરકીબો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 2 આરોપીઓ લાંચ લેતા ઝડપાયા છે. જેમાં લાંચ લેવાનો નવો કીમિયો સામે આવ્યો છે, આરોપીએ લાંચમાં રૂપિયાને બદલે જણસ માંગી હોવાની વાત સામે આવી છે. હાલમાં ગઢડા તાલુકામાં ટેકાના ભાવે કપાસની ખરીદી CCI કરે છે તેમાં કપાસના વજનનું બિલ મૂળ વજન કરતા 265 કિલો ઓછું બનાવી આરોપીએ […]

રેલવે સ્ટેશનો ઉપર ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા બનાવાઈ ખાસ રણનીતિ

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આમાં, રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં, ભીડ નિયંત્રણ માટે રેલવે દ્વારા તૈયાર કરાયેલી વ્યૂહરચનાઓની પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. તહેવારોની મોસમ અને મહાકુંભના અનુભવોના આધારે, દેશભરમાં આવા 60 સ્ટેશનોની બહાર […]

શાસનનો સાર લોકોની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવ અને સંવેદનશીલતામાં રહેલોઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ LBSNAA ખાતે 126માં ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય નાગરિક સેવા અધિકારીઓએ આજે (07 માર્ચ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં બઢતી અને પ્રવેશ બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમણે તેમની નવી ભૂમિકામાં પ્રેરણા આપવી જોઈએ અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું […]

સુરતમાં પીએમના કોન્વોય રૂટમાં સાયકલ લઈને પ્રવેશતા સગીરને PSIએ મારમાર્યો

પીએસઆઈએ સગીરના વાળ ખેંચીને માર મારતો વિડિયો વાયરલ પીએસઆઈની તાત્કાલિક બદલી કરી દેવાઈ કિશોરને પોલીસે સમજાવીને મોકલી દેવો જોઈતો હતો સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી રોડ શો કરવાના છે, તે રૂટ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતું, દરમિયાન વડાપ્રધાનના કોન્વોય […]

દક્ષિણ ભારતીય અભિનેત્રી રાન્યા રાવએ દુબઈથી સોનાની 17 લગડી ખરીદી હતી

બેંગ્લોરઃ કન્નડ અભિનેત્રી રાન્યા રાવે પોલીસ સમક્ષ પોતાના પર લાગેલા સોનાની દાણચોરીના આરોપો અંગે ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેણે દુબઈથી 17 સોનાની લગડી ખરીદી હતી. આ ઉપરાંત તેમણે પોતાના વિદેશ પ્રવાસો વિશે પણ માહિતી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાન્યા રાવે પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણીએ યુરોપ, અમેરિકા અને […]

નવસારીમાં કાલે વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ […]

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનું રાજ્ય કાર્યાલય, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને ગુજરાતના અમદાવાદ સ્થિત બત્રીસી ભવન, સુભાષબ્રિજ દ્વારા 08-03-2025 થી 22-03-2025 દરમિયાન પારસી અગિયારી ગ્રાઉન્ડ, વડોદરા ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે ઝોનલ સ્તરનું માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન અને ખાદી ફેશન શોનું ઉદ્ઘાટન […]

ગુજરાત યુનિવર્સિટીમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ બોર્ડ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025, ‘કલાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમીના પ્રમુખ સંધ્યા પુરેચાએ કર્યું હતું. આ પ્રસંગે સંધ્યા પુરેચા જણાવ્યું કે, આ એક ખૂબ જ મોટો અને અદ્ભૂત સંગમ છે, જ્યાં કલા અને સર્જનાત્મકતા, વ્યવસાય […]

DPIIT અને મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ નવીનતા, સ્થિરતા અને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવ્યા

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ભારતના ઉત્પાદન ઇકોસિસ્ટમ, માર્ગ સલામતી અને પર્યાવરણીય સ્થિરતાને આગળ વધારવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરવાનો છે. આ […]

પ્રધાનમંત્રીએ જન ઔષધિ દિવસ પર પોષણક્ષમ આરોગ્યસંભાળ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

નવી દિલ્હીઃ જન ઔષધિ દિવસના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી, સસ્તી દવાઓ પૂરી પાડવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું હતું કે, જન ઔષધી દિવસ લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા અને સ્વસ્થ અને ફિટ ભારત સુનિશ્ચિત કરવાની અમારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code