1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલિતાણામાં તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના રોગચાળાએ માથું ઉંચક્યુ, દવાખાના ઊભરાયાં

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે. પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની […]

ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ, ઘોઘામાં 3 ઈંચ, રાજકોટમાં ઘોઘમાર, વીજળી પડતા શ્રમિકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રવિવારે સવારના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકામાં ત્રણ ઈંચ,  તથા અમરેલી, બરવાળા,  ભાવનગર શહેર, સહિત 94 તાલુકામાં વરસાદી ઝાપટાંથી લઈને બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાંજે 4થી 6 વાગ્યા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને રાજકોટ […]

યુવતીઓને આકર્ષક લૂક આપે છે લોંગ સ્કર્ટ, સ્કર્ટ પર આ ટોપની પસંદગી તમારા લૂકને બનાવશે ફ્રેન્સી લૂક

  સાહિન મુલતાનીઃ- લોંગ સ્કર્ટની ફએશનનો ક્રેઝ વધ્યો ડેનિમ અને પ્રિન્ટેડ સ્કર્ટ યુવીઓની પસંદ બન્યા ફેશન મામલે યુવતીઓ ક્યારેય પાછી પડતી નથી, લોંગ ડ્રેસથી લઈને આજકાલ લોંગ સ્કર્ટ યુવતીઓની પસંદ બન્યા છે, ખાસ કરીને જ્યારે બહાર ફરવા જતા હોઈએ કે પછી કોઈ નાના પ્રસંગમાં જતા હોઈએ ત્યારે આ આ લોંગ સ્કર્ટ પહેરવામાં આવે છે,હંમેશા ફેશન […]

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

અમદાવાદ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. […]

વિશ્વ ભરમાં સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરન્ટની યાદીમાં અમરિક સુખદેવ ધાબા સહીત ભારતની આ 7 રેસ્ટોરન્ટનો પણ સમાવેશ

દિલ્હીઃ- વિશ્વભરના લોકો ભોજનના ટેસ્ટને લઈને ખૂબ જ સજાગ રહે છે,જ્યા સારો ચટકો મળે છે તે રેસ્ટોરન્ટને કદી ભૂલતા નથી, વિશઅવભરમાં આવી ઝાયકેદાર ઘણી રેસ્ટોરન્ટ હશે ત્યારે આજરોજ ટ્રાવેલ ઓનલાઈન ગાઈડ ટેસ્ટ એટલાસ એ વિશ્વની 150 સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટની યાદી બહાર પાડી છે. ફૂડ અને ટ્રાવેલ ગાઈડ્સનું કહેવું છે કે આ યાદીમાં એવા રેસ્ટોરન્ટનો પણ […]

કિચન ટિપ્સઃ- શું તમે દેશી લાપસીનો સ્વાદ માણ્યો છે? જો નહી તો જોઈલો તેને બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- આપણે લોકો સ્વિટ ખાવાનો ખૂબ શોખીન હોઈએ છીએ જો કે બહાર મળતી મોંધી મીઠાઈ કરતા જો ઘરે અને એ પમ ગોળમાં બનાવેલું દેશી સ્ટાઈલનું સ્વિટ ખાવામાં આવે તો તે નુકશાન કરતું નથી તો આજે દેશી સ્ટાઈલની લાપસી બનાવાની ઈઝી રીત જોઈશું સામગ્રી 2 કપ – લાપસીના ફાળા 200 ગ્રામ – ગોળ જરુર પ્રમાણે […]

ત્રિપુરાની સરકારનો મહત્વનો નિર્ણય – રાજ્યના 8 જીલ્લાઓના 75 ગામો સ્વતંત્રતા સેનાનીના નામથી ઓળખાશે

  અગરતલાઃ- ત્રિપુરાની સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે જે અનુસાર સ્વતંત્ર સેનાનીઓને સન્માન મળવા જઈ રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના 75 ગામો હવે સ્વતંત્ર સેનાનીના નામેથી ઓળખાશે. ત્રિપુરા સરકારે રાજ્યના 75 સરહદી ગામોને નામ આપવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર જે ગામોને નામની નવી ઓળખ મળવાની છે તે ગામો ખાસ રીતે જાણીતા […]

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ એ અનેક વિવાદ બાદ પણ વિદેશમાં બનાવ્યો આ નવો રેકોર્ડ

ફિલ્મ આદિપરુષનું કલેક્શનમાં ઘટાડો જો કે વિવાદ બાદ પણ વિદેશની ધરતી પર કરી શાનદાર કમાણી મુંબઈઃ-ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરો સહીત વિશ્વમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શરુઆતમાં શાનદાર કમાણી કરી લીધી છે જો કે ત્યાર બાદ ફિલ્મના ડાયલોગ્સને લઈને ફિલ્મ વિવાદમાં આવી જો કે વિવાદ બાદ પણ ફિલ્મ આદિપુરુષે વિદેશની ઘરતી પર નવો […]

ભગવાન શિવના ધામ કેદારનાથ જતા ભક્તોને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે મંજૂરી અપાઈ

કેદારનાથ યાત્રીઓ ગર્ભગૃહમાં કરી શકશે દર્શન દર્શન માટે પરવાનગી આપવામાં આવી દહેરાદૂનઃ-  શિવના ધામ કેદારનાથમાં લાખો ભક્તો દરવર્ષે દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હવે કેદારનાથ જતા દર્શનાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જણકારી પ્રમાણે હવે ભક્તોને કેદારનાથના ગર્ભગૃહમાં પણ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  કેદારનાથના દ્વાર 25 […]

પીએમ મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું , રાષ્ટ્રપતિ સીસીએ આપ્યું ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’

પીએમ મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત ઈજિપ્તના સર્વોચ્વ નાગરિક સમ્માનથી પીએમ મોદીને નવાઝવામાં આવ્યા દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જૂનના રોજથી ઈજિપ્તના પ્રવાસે છે ત્યારે આજરોજ રવિવારે પીએમ મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે ખાસ મુલાકાત કરી હતી આ દરમિયાન પીએમ મોદીને ખાસ સમ્માનથી નવાઝવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે પીેમ મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન મળ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code