1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન

અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. […]

ભાજપની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ -બિહારમાં 24 જુને જેપી નડ્ડાની અને 29મી જૂને અમિત શાહ યોજશે રેલી

બીજેપી બિહારમાં ચૂંટણી બિગુલ ફૂંકશે 24 જૂન અને 26 જૂને જેપી નડ્ડા અને અમિત શાહ રેલી યોજશે પટના – હવે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એત્યારથી જ કમર કસવાનું શરુ કરી દીધી છે આગામી ચૂંટણીના ભાગરુપે બીજેપીએ ચૂંટણીનું બિગૂલ ફૂંકવાની તૈયારી કરી લધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી,પીએમ મોદીએ કહ્યું-તમારા બધાનો આભારી છું

 યુએનમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાની મંજૂરી પીએમ મોદીએ કહ્યું- હું તમારા બધાનો આભારી છું દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએનજીએમાં શહીદ શાંતિ સૈનિકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ગુરુવારે કહ્યું કે શહીદ શાંતિ રક્ષકો માટે નવી સ્મારક દિવાલ બનાવવાના ભારતના પ્રસ્તાવને […]

તાપીમાં બ્રીજ ઘરાશાયી થવાની ઘટનામાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી. આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના […]

TRP રેન્કિંગમાં ખૂબ જ ચર્ચિત ‘અનુપમા’ શો પછડાયો – તારક મહેતા અને કપિલના શો એ બાજી મારી

ટોપ 10 શોમાં અનુપમાને મળ્યું 3જુ સ્થાન તારપક નહેતા પહેલા તો કપિલ શર્માનો શો બીજા સ્થાન પર પ્રથમ વયરત અનુપમા શો પછડાયો મુંબઈ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો શો અનુપમા દર્શકોનો ફેવરિટ શો છે જો કે આ અઠવાડિયાની ટીઆરપીમાં અનુપમા શો ડાયરેક્ટ ત્રીજા નંબરે પછડાયો છે તો તારક નહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રથમ સ્થાને જોવા […]

વાવાઝોડાનું સંકટઃ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી, દરિયાકાંઠાના 164 ગામના સરપંચોનો કર્યો સંપર્ક

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ નજીક ટકરાય તેવી શકયતાઓ છે, બીજી તરફ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા નજીક આવતા ગામના લોકોને સ્થળાંતર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે, એટલું જ નહીં કેન્દ્ર સરકાર પણ વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સાથે સતત […]

Cyclone Biparjoy: જ્યારે વાવાઝોડું આવે છે,ત્યારે તે તેની સાથે ભૂકંપ કેમ લાવે છે?, ભૂકંપ અને વાવાઝોડા વચ્ચે શું છે સંબંધ ?અહીં જાણો  

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 જૂને એટલે કે આજરોજ બિપરજોય ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાવાની શક્યતા છે, જેના કારણે આ વિસ્તારના લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. બુધવારે સાંજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સાંજે 5.05 મિનિટે આવેલા […]

બિપરજોય વાવાઝોડુ રાતના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હાલ દરિયામાં જખૌથી લગભગ 170 કિમી દૂર હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં વાવાઝોડુ રાત્રના 9થી 10 કલાકની વચ્ચે જખૌ નજીકથી પસાર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, વાવાઝોડાની અસર હાલ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. દરિયાકાંઠાના […]

ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ

ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 માપવામાં આવી   દિલ્હીઃ- દેશ-વિદેશમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના જાણે તદ્દન સામાન્ય બનતી જઈ રહી છે ત્યારે આજરોજ ગુરુવારે  ફિલિપાઇન્સમાં  જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 6.2  નોંધાવામાં આવી હતી. આ સાથે જ યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે સ્થાનિક સત્તાવાળાઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code